Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

કોરવી ગામે રક્ષા ફાઉન્ડેશન નાં સહયોગ થી પોચાભાઈ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત બાળ સંસ્કાર કેન્દ્રોનાં બાળકો માટે બાળ મેળો યોજાયો

નર્મદા: રક્ષા ફાઉન્ડેશન નાં સહયોગ થી પોચાભાઈ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત બાળ સંસ્કાર કેન્દ્રો નાં બાળકો માટે કોરવી ગામે બાળ મેળો યોજવા માં આવ્યો હતો. છેલ્લાં 4 વર્ષથી રક્ષા ફાઉન્ડેશન નાં…

ક્રિષ્ના ભગતની સિદ્ધિ: PHD મેળવી આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું

નેત્રંગ તાલુકાના મોટાં જાંબુડા ગામના વતની ક્રિષ્નાબેન મહેશભાઈ ભગતએ PH.D. (પી.એચ. ડી.ની પદવી) પ્રાપ્ત કરી સમાજ અને વિસ્તારનું નામ રોશન કર્યું છે. હરિજનબંધુના સાપ્તાહિક ઈતિહાસ લેખનના સ્ત્રોત તરીકે તેમણે મહાશોધ…

યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી રૂરકી સાથે એમઓયુ કર્યા

યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી રૂરકી સાથે એમઓયુ કર્યાયુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીએ શૈક્ષણિક શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવા અને જ્ઞાન વહેંચણીને સરળ બનાવવા માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ…

યુપીએલ યુનિવર્સિટી દ્વારા રિએક્શન હેઝાર્ડ એસેસમેન્ટ એન્ડ મેનેજમેન્ટ ઉપર એક દ્વિસીય રીફ્રેશર પ્રોગ્રામનુ આયોજન

યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજીના કેમિકલ એન્જિનિયરિંગ વિભાગે 24 જાન્યુઆરી, 2025ના રોજ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર પ્રોસેસ સેફ્ટીના સહયોગથી “રિએક્શન હેઝાર્ડ એસેસમેન્ટ એન્ડ મેનેજમેન્ટ” પર એક દિવસીય રિફ્રેશર કોર્સનું સફળતાપૂર્વક…

યુપીએલ યુનિવેર્સિટી ઓફ સસટેઈનેઈનેબલ ટેક્નોલૉજી ખાતે ૭૬ માં ગણત્રંત દિવસની ઉજવણી કરવામાં આવી

યુપીએલ યુનિવેર્સિટી ઓફ સસટેઈનેઈનેબલ ટેક્નોલૉજી ખાતે ૭૬ માં ગણત્રંત દિવસની ઉજવણી ઉજવણી ૨૬ મી જન્યુઆરી ૨૦૨૫ ના દિવસે કરવામાં આવી હતી. આ શુભ પ્રસંગે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર ના ભુતપુર્વ…

ડેડિયાપાડા કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો

નર્મદા: નવસારી કૃષિ યુનિવર્સિટી (NAU) હસ્તકની કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય, ડેડિયાપાડા કેમ્પસ ખાતે ૭૬માં પ્રજાસત્તાક દિન પર્વ નિમિત્તે મહાવિધાલયના પટાંગણમાં આચાર્ય અને ડીનશ્રી ડૉ.પી.કે. શ્રીવાસ્તવના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ…

ડેડીયાપાડા પો.સ્ટે.ના પ્રોહી.ગુનાના ભાગેડુ આરોપીને ઝડપી પાડતી ડેડીયાપાડા પો.સ્ટે. સર્વેલન્સ ટીમ

નર્મદા : ૨૭ પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક, નર્મદા નાઓએ ડેડીયાપાડા પો.સ્ટે.ના ગુનાના નાસતા ફરતા આરોપીઓને તથા જીલ્લાના પો.સ્ટે.ના નાસ્તા ફરતા આરોપીઓ ડેડીયાપાડા પો.સ્ટે. વિસ્તારમાં રહેતા હોય તેવા તમામ આરોપીઓને શોધી…

સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજનાં વિદ્યાર્થીઓ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડિયાપાડા ની ફિલ્ડ વિઝીટે

નર્મદા: તારીખ ૨૮/૦૧/૨૦૨૫નાં રોજ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, દેડિયાપાડા, જિ. નર્મદાનાં પ્રિન્સિપાલ ડૉ.અનિલાબેન કે.પટેલની અધ્યક્ષતામાં અર્થશાસ્ત્ર વિભાગનાં અધ્યક્ષ ડૉ.ચનાભાઈ ટાલીયા અને પ્રા.યોગેશ્વરીબેન ચૌધરી દ્વારા અર્થશાસ્ત્રનાં તમામ વિદ્યાર્થીને કૃષિ વિજ્ઞાન…

સરકારી વિનયન કોલેજ સાગબારા નું VNSGU સુરત ખાતે 51મા રાણીદુર્ગાવતીજી ખેલકુદ રમતોત્સવ ખાતે શાનદાર પ્રદર્શન

નર્મદા: તારીખ 21 જાન્યુઆરી થી 24 જાન્યુઆરી 2025 દરમ્યાન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી,સુરત ખાતે ઉજવાયેલ રાણી દુર્ગાવતીજી 51મો ખેલકુદ રમતોત્સવમાં સાગબારાની સરકારી વિનયન કોલેજનાં વિદ્યાર્થીઓએ ખુબ જ સારુ પ્રદર્શન…

સુરત: હજીરા AMNS કંપનીમાં લિફ્ટ તૂટતા એક વ્યક્તિનું મોત

સુરત: હજીરા AMNS કંપનીમાં લિફ્ટ તૂટતા એક વ્યક્તિનું મોત થયુ છે. લિફ્ટ તૂટતા લિફ્ટ ઓપરેટર અને એક ટ્રેઈની એન્જિનિયર ઘવાયો હતો. ગઈકાલે બપોરે AMNS કંપનીના પ્લાન્ટમાં લિફ્ટ તૂટી પડી હતી.…

error: