રામ મંદિર ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહ પહેલા અમિતાભ બચ્ચને અયોધ્યામાં ઘર બનાવવા માટે 14.5 કરોડ રૂપિયાનો ખરીદ્યો પ્લોટ;
બોલિવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન રામની નગરી અયોધ્યામાં આલીશાન ઘર બનાવવા જઈ રહ્યા છે. જેના માટે તેમણે અભિનંદર લોઢા પાસેથી સેવન સ્ટાર ટાઉનશીપ ધ સરયુમાં પ્લોટ ખરીદ્યો છે.અભિનંદન મુંબઈ ડેવલપર…