Satya Tv News

Category: મનોરંજન

‘Avatar’ ની સીક્વલનું ટ્રેલર રીલિઝ, 16 ડિસેમ્બરે થિયેટર્સમાં થશે રિલીઝ

અવતાર’ ધ વે ઓફ વોટર’નું નવું ટ્રેલર અને પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું અવતાર’ ધ વે ઓફ વોટર’નું નવું ટ્રેલર અને પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીની સૌથી વધુ કમાણી…

શાહરૂખ ખાનના જન્મદિવસની ઉજવણી કરવા માટે અડધી રાત્રે મન્નતની બહાર એકઠા થયા ચાહકો

કિંગ ખાનના જન્મદિવસે મન્નતની બહાર એકત્ર થયેલા ચાહકોની ભીડના ઉત્સાહ પરથી આનો અંદાજ લગાવી શકાય છે. હિન્દી સિનેમાની અનેક પેઢીઓને પોતાના અભિનયથી દિવાના બનાવનાર શાહરૂખ ખાનનો જન્મદિવસ તેના ચાહકો માટે…

56 વર્ષીય સ્ટાર બબલુ પૃથ્વીરાજનાં 33 વર્ષ નાની યુવતી સાથે લગ્ન

મિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મોના જાણીતા અભિનેતા બબલુ પૃથ્વીરાજે પોતાના કરતાં અડધા કરતાં પણ ઓછી વયની વિદેશી યુવતી સાથે લગ્ન કરી લેતાં ભારે ચર્ચાઓ થઈ રહી છે. બબલુની વય હાલ…

વડાપ્રધાન મોદીએ એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મિશન LiFE નું ગ્લોબલ લોન્ચિંગ કર્યુ

આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસની વિશેષ ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મિશન LiFEનું વૈશ્વિક લૉન્ચિંગ કરવામાં આવ્યું. એન્ટોનિયો ગુટેરેસનો ઉદ્દેશ્ય સ્થિરતા પ્રત્યે આપણા સામૂહિક દ્રષ્ટિકોણને બદલવા માટે એક રણનીતિનું પાલન…

જેલવાસના છેલ્લા દિવસે રિયા ચક્રવર્તી કેદીઓ સાથે મન મુકીને નાચી હતી

પોતાનાં ખાતાંમાથી બધી બેરેકમાં મીઠાઈ વહેંચી હતીજેલમાં સાથી માનવ અધિકાર કાર્યકર્તાએ વિગતો આપીપોતે હિરોઈન હોવાનું ભૂલી બધા સાથે ભળી ગઈ હતી મુંબઈ : સુશાંત કેસમાં આરોપી રિયા ચક્રવર્તી તેની જ્યુડિશિયલ…

કાશ્મીર ફાઈલ્સનો બનાવશે બીજો પાર્ટ : ડાયરેકટર વિવેક અગ્નિહોત્રી

માત્ર પંદર કરોડ રૂપિયામાં બનેલી અને બોક્સ ઓફિસ પર 340 કરોડ રૂપિયાની કમાણી કરીને દેશભરમાં તહેલકો મચાવી દેનાર કાશ્મીર ફાઈલ્સ ફિલ્મને હજી ચાહકો ભુલ્યા નથી. આ ફિલ્મના ચાહકો માટે બીજી…

ઉર્વશી રૌતેલાએ ઈરાની મહિલાઓને આપ્યું સમર્થન : તેમના સમર્થનમાં કપાવ્યા વાળ

ઈરાની મહિલાઓના સમર્થનમાં બોલિવૂડ સેલેબ્સ આગળ આવી રહ્યા છે. પ્રિયંકા ચોપરા બાદ હવે બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા મહિલાઓના સમર્થનમાં આગળ આવી છે. ઈરાનમાં લાંબા સમયથી હિજાબ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ચાલી…

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી વધુ એક માઠા સમાચાર : અભિનેતા જિતેન્દ્ર શાસ્ત્રીનું નિધન

તેણે બ્લેક ફ્રાઇડે થી લઇ ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડમાં કામ કર્યું હતું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી વધુ એક માઠા સમાચાર આવ્યા છે. બ્લેક ફ્રાઇડે થી લઇને ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ તેમજ અન્ય ફિલ્મોમાં યાદગાર…

અભિનેત્રીનો આપઘાત : ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ફૅમ વૈશાલી ઠક્કરે કરી આત્મહત્યા

30 વર્ષીય ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે ઈન્દોર સ્થિત પોતાના ઘરે આત્મહત્યા કરી હતી. તેણે ઘરમાં ગળેફાંસો ખાઈને સુસાઇડ કર્યું હતું. એક્ટ્રેસે સુસાઇડ નોટ પણ લખી છે. પોલીસ હાલમાં આ કેસની…

રાજપીપળામાં નર્મદા સાહિત્ય સભાનો પ્રારંભ જેમાં ત્રણ સાહિત્યકારનું ગાન ગવાયું

રાજપીપળાના જાણીતા ત્રણ સાહિત્યકાર નવલકથાકાર સ્વ. પ્રિયકાન્ત પરીખ,ડો.સુરેન્દ્ર કે દોશી અને સુફી સંત કવિ ભજનીક સતારશા બાપુનું ગૌરવ ગાન ગવાયું. તેમના નિવાસ સ્થાને જઈ રાજપીપળાના સ્થાનિક સાહિત્યકારોએ કાવ્યરચના વાર્તાનું પઠન…

error: