Satya Tv News

Category: મનોરંજન

દબંગ ખાનને મારવા માટે લોરેન્સ બિસ્નોઈએ ચારવાર કર્યો હતો પ્લાન,દરેક વાર રહ્યો નિષ્ફળ

આતંક ફેલાવવાના આરોપમાં દિલ્હી પોલીસે 2 યુવકની ધરપકડ કરી છે. આ 2 પૈકી એક યુવકને લોરેન્સ બિશ્નોઇએ જગ્ગુ ભગવાનપુરિયા સાથે સલમાન ખાનને મારવાનું કામ સોંપ્યું હતું. તો જે 2 યુવકની…

લોકપ્રિય એક્ટર અરુણ બાલીનું 79 વર્ષની ઉંમરે થયું નિધન

લોકપ્રિય એક્ટર અરુણ બાલીનું શુક્રવારે (7 ઓક્ટોબર) સવારે 4:30 વાગ્યે મુંબઇમાં નિધન થયું હતું. તેઓ 79 વર્ષના હતા અને લાંબા સમયથી બીમાર હતા. પરિવારના જણાવ્યા અનુસાર, તેઓ ન્યુરોમસ્ક્યુલર રોગથી પીડાતા…

ટ્રાન્સજેન્ડરના રોલમાં દેખાશે સુષ્મિતા સેન : સોશ્યલ મીડિયા સુષ્મિતા સેનનો લુક થયો વાયરલ

સુષ્મિતા સેનનો આ લુક તેની આગામી વેબ સિરીઝ ‘તાલી’નો છે. જેમાં તે ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ ગૌરી સાવંતના રોલમાં નજર આવશે.આર્યની સફળતા પછી હવે સુષ્મિતા એક નવી સિરીઝ લઈને આવી રહી છે…

આદિ પુરુષનું ટીઝર રિલીઝ થતાની સાથે જ ફિલ્મ વિવાદ માં સપડાઈ :MPના ગૃહ રાજ્યમંત્રીએ ફિલ્મ સામે ઉઠાવ્યો વાંધો

ડાયરેક્ટર ઓમ રાઉતની સાઉથની ફિલ્મ આદિ પુરુષનું રવિવારે ટીઝર રિલીઝ કરવામાં આવ્યું. અને તેની સાથે જ તે વિવાદમાં સપડાઈ ગઈ છે. ફિલ્મમાં રાવણ, હનુમાનજી અને કેટલાંક પૌરાણિક તથ્યો સાથે છેડછાડ…

ફેમસ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના નિધન બાદ તેમના પરમ મિત્ર પગાર કંસારાએ પણ ચીરવિદાય

ફેમસ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના નિધન બાદ તેમના પરમ મિત્ર પગાર કંસારાએ પણ ચીરવિદાય લીધી છે. ગુજરાતના ફેમસ કોમેડિયન પરાગ કંસારાનું વડોદરામાં નિધન થયું છે. ‘ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની પહેલી સિઝનના…

જાણો ‘આદિપુરુષ’માં કલાકારોએ લીધી કેટલી ફીસ : ફિલ્મનું બજેટ 450 કરોડ

પ્રભાસ, કૃતિ સેસન અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ આદિપુરૂષનું ટીઝર હાલમાં રિલીઝ થયું છે, ત્યારબાદ સોશિયલ મીડિયામાં વિવાદ શરૂ થયો છે. લોકો ન માત્ર ફિલ્મના વીએફએક્સને ખરાબ ગણાવી રહ્યાં…

અંકલેશ્વરમાં ONGC દ્વારા કોરોના કાળના વિઘ્ન બાદ 48 ફૂટના રાવણ, 45 ફૂટના કુંભકર્ણ અને 43 ફૂટના મેઘનાથના પૂતળાનું દહન સુરક્ષા વ્યવસ્થાઓ સાથે કરવામાં આવ્યું

અંકલેશ્વરના ONGC દ્વારા 48 ફૂટના રાવણ, 45 ફૂટના કુંભકર્ણ અને 43 ફૂટના મેઘનાથના પૂતળાનું દહન કરાયુંકોરોના કાળના વિઘ્ન બાદ અંકલેશ્વરમાં પુનઃ સૌથી મોટા રાવણનું કરાયું દહનસુરક્ષા વ્યવસ્થાઓ સાથે હજારો લોકો…

ગાંધીનગરમા માં અંબાની મહા આરતીમાં અર્ધનારીશ્વરનાં અલૌકિક દર્શન નિહાળો સત્યા ટીવી ન્યૂઝ દ્વારા

ગાંધીનગર કલ્ચરલ ફોરમમાં 35 હજાર લોકોએ મહાઆરતી કરીશિવ-શક્તિના સમન્વયનું સુંદર સ્વરૂપ એટલે અર્ધનારીશ્વરનાં અલૌકિક દર્શન35 હજાર જેટલા લોકોએ સાથે મળીને મહાઆરતી કરીઅર્ધનારીશ્વરનાં અલૌકિક દર્શન ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં અષ્ટમીએ મહાઆરતીમાં…

અમદાવાદની નવરાત્રી એટલે વાત જ કાંઈક અલગ છે મારું મન મોર બની થનગનાટ કરે…સોંગ પર ખેલૈયાઓની ગરબા રમઝટ,અવનવાં ગરબા સ્ટેપ્સ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા

સત્યા ટીવી લઈને આવ્યા છે અમદાવાદના ગરબાના ડ્રોન ફોટા ગરબે ઘૂમતા ખેલૈયાનાં અવનવાં સ્ટેપ્સ કોરોનાને કારણે બે વર્ષ પછી નવરાત્રિ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે નવરાત્રિ પર્વે ખેલૈયાઓમાં ખૂબ જ…

કિંજલ દવે સામે સેશન્સ કોર્ટનો મહત્વનો હુકમ : લાઇવ કોન્સર્ટમાં પણ કિંજલ દવે નહીં ગાઇ શકે ‘ચાર ચાર બંગડીવાળી’ ગીત

ગુજરાતી ફેમસ સિંગર કિંજલ દવે સામે સેશન્સ કોર્ટે મહત્વનો હુકમ જાહેર કરતા કિંજલ દવેની મુશ્કેલીમાં વધારો થયો છે. હવેથી કિંજલ દવે નહીં ગાઇ શકે ‘ચાર ચાર બંગડીવાળી’ ગીત સેશન્સ કોર્ટે…

error: