Satya Tv News

Category: મનોરંજન

પયગંબર પરની વિવાદાસ્પદ ટિપ્પણી મામલે શુક્રવારે રાંચીમાં નમાઝ પછી હિંસક વિરોધ ફાટી નીકળ્યો : હિંસામાં 2નાં મોત

પયગંબર પરની વિવાદાસ્પદ ટિપ્પણી મામલે શુક્રવારે રાંચીમાં નમાઝ પછી હિંસક વિરોધ ફાટી નીકળ્યો હતો. આગચંપી અને પથ્થરમારાને કારણે પોલીસને ગોળીબાર કરવો પડ્યો હતો. આ ફાયરિંગમાં એક 35 વર્ષીય વ્યક્તિનું મોત…

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં થય શકે છે દયા ભાભીની એન્ટ્રી : શોમાં દયાભાભીની એક ઝલક જોવા મળી

દિશા વાકાણી પાંચ વર્ષથી શોમાં જોવા નથી મળ્યાં‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા કેટલાક મહિનાથી ચર્ચામાં છે. આ શોમાં તારક મહેતાનું પાત્ર ભજવતા શૈલેષ લોઢાએ આ શો છોડી દીધો છે.…

સોનાક્ષી સિંહા અને ઝાહીર ઈકબાલે પ્રેમસંબંધ કર્યો ઓફિશ્યિલ

થપ્પડ સે ડર નહીં લગતા સાહબ, પ્યાર સે લગતા હૈ.આ સોનાક્ષી સિંહાનો ફિલ્મ પડદા પરનો ફેમસ ડાયલોગ છે. જોકે, હવે સોનાક્ષીએ કોઈ ડર કે સંકોચ વિના જ ઝાહીર ઈકબાલ સાથેના…

ચોમાસાને લઈને અનુમાન : ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર: આ વર્ષે ચોમાસું 12 આની રહેવાનું અનુમાન

કૃષિ વૈજ્ઞાનિક ડૉક્ટર જી.આર. ગોહિલે જણાવ્યું હતું કે, “આ વર્ષે વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 48 આગાહીકારો આગાહી રજૂ કરશે. આ આગાહીઓ પશુ-પંખીની ચેષ્ઠા, કસ, હવામાન, ભડકી વાક્યો, વનસ્પતિ પરથી કરવામાં આવે…

બોલિવૂડ :’સમ્રાટ પૃથ્વીરાજ’એ બે દિવસમાં 23 કરોડની કમાણી કરી,’ભૂલ ભુલૈયા 2’થી પાછળ

અક્ષય કુમાર તથા માનુષી છિલ્લરની ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ 3 જૂનના રોજ રિલીઝ થઈ છે. આ ફિલ્મે બીજા દિવસે 12 કરોડની કમાણી કરી છે. બે દિવસમાં ફિલ્મે 23 કરોડની કમાણી કરી…

કાર્તિક આર્યન ફરી કોરોના સંક્રમિતIIFA 2022માં આપવાનો હતો હાજરી

હાલમાં જ કાર્તિકની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ ધમાલ મચાવી રહી છે. ફિલ્મે દર્શકોનાં દિલમાં અને બોક્સ ઓફિસમાં હલચલ મચાવી દીધી છે. આ ફિલ્મે 144 કરોડની કમાણી કરી લીધી છે. આ…

અક્ષય કુમારની ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ 3 જૂન એટલે કે આજે સિનેમાઘરોમાં થઈ રિલિઝ :ભૂલ ભૂલૈયા 2 કરતા ‘સમ્રાટ પૃથ્વીરાજ’ પાછળ જોવા મળી

કાર્તિક આર્યાનની હાલની ફિલ્મ ભૂલ ભૂલેયા 2 કરતા ‘સમ્રાટ પૃથ્વીરાજ’ પાછળ જોવા મળી છે અક્ષય કુમારની નવી ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ 3 જૂન એટલે કે આજે સિનેમાઘરોમાં રિલિઝ થઈ છે. ઘણા…

સિદ્ધુ મૂસેવાલાના ગામ પહોંચ્યા CM ભગવંત માન:ગ્રામીણોએ મુખ્યમંત્રી ભગવંત માન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા

લોકપ્રિય પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાના હત્યા બાદ પંજાબના રાજકારણમાં જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી રહી છે. રાજકીય ગરમાવા વચ્ચે લોકોમાં આમ આદમી પાર્ટીની સરકાર ઉપર પણ આક્રોશ છે. આમ આદમી પાર્ટીના…

અવિશ્વસનીય ઘટના : ઝારખંડના પાકુડમાં અંતિમ સંસ્કાર પહેલા મરેલો શખ્સ જીવતો થયો

ઝારખંડના પાકુડમાં મરેલો મનતો એક શખ્સ અંતિમ સંસ્કાર જીવિત થઈ ઉઠતા લોકો રીતસરના ડઘાઈ ગયા અને ખુશીની વચ્ચે પણ કોઈને બોલવાના હોશ રહ્યાં નહોતા. લોકોને કહ્યું-યમરાજાએ મને પાછો મોકલ્યોપ્રકૃતિ અનેક…

પૂર્વ પત્ની સામે કેસ જીત્યો જોની ડેપ : 116 કરોડનું મળશે વળતર : જોની ડેપે અભિનેતા એમ્બર હર્ડ સામે માનહાનિનો દાવો દાખલ કર્યો હતો

હોલીવુડનાં જેક સ્પેરો તરીકે જાણીતા અભિનેતા Jonny Depp નો પત્ની Amber Heard Case સામે બદનક્ષીના દાવાનાં કેસમાં વિજય થયો છે અને વળતર રૂપે 15 મિલિયન ડોલર્સ મળશે.વળતર રૂપે એમ્બર હર્ડ…

error: