શું છત્રપતિ શિવાજી મહારાજની સેનામાં કોઈ મુસ્લિમ સૈનિક નહતા.? શું છત્રપતિ શિવાજી મહારાજ મુસ્લિમોથી નફરત કરતાં હતાં.?
વિક્કી કૌશલની ફિલ્મ ‘છાવા’ બાદ છત્રપતિ શિવાજી મહારાજ પણ ચર્ચામાં આવ્યા છે. મહારામાં શિવાજી મહારાજના મુદ્દે શિવાજી મહારાજ મુદ્દે રાજનીતિ ગરમાઇ છે અને મહાયુતિના જ બે મંત્રીઓ સામસામે આવી ગયા…