Satya Tv News

Category: દેશ-દુનિયા

શું છત્રપતિ શિવાજી મહારાજની સેનામાં કોઈ મુસ્લિમ સૈનિક નહતા.? શું છત્રપતિ શિવાજી મહારાજ મુસ્લિમોથી નફરત કરતાં હતાં.?

વિક્કી કૌશલની ફિલ્મ ‘છાવા’ બાદ છત્રપતિ શિવાજી મહારાજ પણ ચર્ચામાં આવ્યા છે. મહારામાં શિવાજી મહારાજના મુદ્દે શિવાજી મહારાજ મુદ્દે રાજનીતિ ગરમાઇ છે અને મહાયુતિના જ બે મંત્રીઓ સામસામે આવી ગયા…

હોળી પહેલા સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજે શું છે સોના-ચાંદીના ભાવ.?

આજે સોમવાર 10 માર્ચે સોનું સસ્તું થયું છે. હોળી પહેલા સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશના મુખ્ય શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 87,700 રૂપિયાની આસપાસ અને 22…

કર્ણાટકમાં ઈઝરાયેલી પર્યટક સહિત 2 મહિલાઓ સાથે રેપ, અમેરિકન સહિત 3ને તળાવમાં ફેંકતા 1નું મોત;

કર્ણાટકના વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળ હમ્પી પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ઈઝરાયલની એક 27 વર્ષીય પર્યટક અને એક હોમસ્ટે ચલાવનારી મહિલા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી…

અચાનક સોનાના ભાવમાં ઘટાડો.? જાણો આજે સોનાના ભાવ કેટલે પહોંચ્યો.?

હોળી પહેલા સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાના ભાવમાં 300 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. દેશના મોટા શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 87,150 રૂપિયાની આસપાસ અને…

ISI ને મદદ કરનારા અને કુલભૂષણ જાધવનું અપહરણ કરનારા આતંકી મુફ્તી શાહ મીરની તુર્બતમાં થઈ હત્યા;

ભારતીય વેપારી અને પૂર્વ ભારતીય નેવીના અધિકારી કુલભૂષણ જાધવનું અપહરણ કરવામાં ISI ને મદદ કરનારા મુફ્તી શાહ મીરની તુર્બત પ્રાંતમાં અજાણ્યા વ્યક્તિએ ગોળી મારીને હત્યા કરી હોવાના રિપોર્ટ્સ આવી રહ્યા…

મહારષ્ટ્રમાં અબુ આઝમી મહારાષ્ટ્ર વિધાનસભામાંથી સસ્પેન્ડ, ઓરંગઝેબ પ્રત્યે પ્રેમ ભારે પડ્યો;

ઓરંગઝેબને લઇને વિવાદિત નિવેદન બાદ સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીને મહારાષ્ટ્ર વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વર્તમાન સત્ર માટે અબુ આઝમીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, જાણો કયા ફેરફાર;

GPSC થકી લેવાતા વર્ગ 1-2ની પરીક્ષામાં ફેરફાર કરાયો છે. 200 માર્કસના 2 પ્રશ્નપત્રના બદલે હવે એક જ પ્રશ્નપત્ર 200 ગુણનું રહેશે. ગુજરાતી, અંગ્રેજી, નિબંધ, 3 સામાન્ય અભ્યાસના 900 ગુણ હતા.…

મહારાષ્ટ્ર રાજકારણના મોટા સમાચાર, મંત્રી ધનંજય મુંડેએ આપ્યું રાજીનામું જાણો કારણ;

સોમવાર રાત્રે મુખ્યમંત્રી ફડણવીસે NCPના નેતાઓ સાથે એક બેઠક કરી હતી. ફડણવીસ અજિત પવારના ઘરે ગયા હતા. માનવામાં આવે છે કે આ બેઠકમાં ફડણવીસે મુંડેનું રાજીનામું માંગ્યું હતું. આ પહેલા…

3 માર્ચ 2025 ના રોજ, સોનાના ભાવમાં ઘટાડો, જાણો એક તોલાનો લેટેસ્ટ રેટ;

અઠવાડિયાના પહેલા દિવસે અને સતત ચોથી વખત સોનું સસ્તું થયું છે. સોમવારે 24 કેરેટ સોનાના ભાવમાં 240 રૂપિયાનો ઘટાડો થયો છે. તે જ સમયે, 22 કેરેટ સોનાની કિંમતમાં 200 રૂપિયાનો…

અમિત શાહે પરત લીધી BJP ના 32 નેતાઓની સુરક્ષા, જાણો શું છે કારણ.?.

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ભાજપના 32 નેતાઓની સુરક્ષા પરત લીધી છે. આ સંબંધમાં એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં બધા નેતાઓના નામ છે જેની સુરક્ષા પરત લેવામાં આવી છે.…

error: