Satya Tv News

Month: March 2022

રાજપીપલામા બોર્ડની પરીક્ષા અને ખેલમહાકુંભ ટાણે જ વીજળી ડૂલ થતાં લોકો પરેશાન

ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાના બે દિવસ પહેલા જ શનિવારે આખો દિવસ વિજ પુરવઠો બંધ રાખતા રોષ સવારે 8થી 6સુધી વીજ પુરવઠો બંધ રાખવાની જાહેરાત છતાં સાંજે 7.30સુધી વીજ પુરવઠો…

નર્મદા જીલ્લામા દેશી દારૂની ચાલુ ભઠ્ઠીઓ પર પોલીસની રેડથી બુટલેગરોમા દોડધામ

દેશી દારૂના ના મુદ્દામાલ સહીત કુલ-૦૮ આરોપીઓ ઝડપાયા નર્મદા જીલ્લામા ધમધમતી દેશી દારૂની ચાલુ ભઠ્ઠીઓને નેસ્તો નાબૂદ કરવા અલગ અલગ જગ્યાએ રેડ કરી હતી. જેમાં પોલીસની રેડથી બુટલેગરોમા દોડધામમચી જવા…

જામનગરનો બ્રાસ ઉદ્યોગ ભાવ વધારો, મોંઘવારી, હરીફાઈ સહિતના અનેક સંકટોથી ઘેરાયો

છેલ્લા છ માસમાં બમણાથી વધુ ભાવ વધારો થતા અનેક મુશ્કેલી સાથે કારખાના ચાલે છે. ત્યારે કારખાનેદારોની માગ છે કે જે કાચામાલ પર જીએસટી લાગુ પડે છે. તે દર ઓછા કરીને…

નવસારી આજના જમાનામાં પણ રહીશોનો પાણી માટે હેન્ડ પંપ પર આધાર, શહેરના 40 ટકા લોકોને પાણી યોજનાનો લાભ નહીં

લોકોનો આક્ષેપ છે કે આઝાદીના આટલા વર્ષો પછી પાણી માટે આવી તકલીફ વેઠવી પડે છે. સ્થાનિકોનું કહેવું છે કે બહુમતી વાળી સરકાર હોય, સી.આર. પાટીલ જેવા દિગ્ગજ નેતા પોતે નવસારીના…

આંધ્ર પ્રદેશમાં સગાઈ માટે તિરુપતિ જઈ રહેલી બસ ખીણમાં પડી, 5ના મોત, 40 લોકો ઈજાગ્રસ્ત

આ ભયાનક અકસ્માતમાં લગભગ 40 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમાં ઘણા બાળકોનો પણ સમાવેશ થાય છે. ઈજાગ્રસ્તોને હાલ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે. આંધ્ર પ્રદેશમાં શનિવારે…

એકતા નગર- કેવડિયા ખાતે “આદિ બજારનું” ઉદ્ઘાટન કરાયું ! રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથારે કર્યું ઉદ્ધઘાટન

આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથારના હસ્તે અને ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતો વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ડૉ. કુબેરભાઈ…

આસામના રાજ્યપાલ પસાર થતા જ ત્રણ ગાડીઓ વચ્ચે અકસ્માત

આસામના રાજયપાલ સ્ટેટયૂ ઓફ યુનિટીની મુલાકાત બાદ વડોદરા પરત ફરતા હતા ત્યારે ડભોઈ વડોદરા સ્ટેટ હાઈવે પર કિસાનનગર પાસે અકસ્માત સર્જાયો હતો. રાજયપાલનો કાફલો પસાર થયા બાદ પાછળથી સ્પીડમાં જતા…

યુપીનું મુરાદાબાદ વિશ્વનું બીજું સૌથી વધુ ધ્વનિ પ્રદૂષણ ધરાવતું શહેર

ઉલ્લેખનીય છે કે, 70 dBથી વધુ સાઉન્ડ ફ્રીક્વન્સી સ્વાસ્થ્ય માટે જોખમી માનવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એ વર્ષ 1999માં એક માર્ગદર્શિકામાં રહેણાંક વિસ્તારો માટે 55 dB ની ભલામણ કરી…

કોંગ્રેસને ઝટકો: 11 વર્ષ જૂના કેસમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાને કોર્ટે ફટકારી 1 વર્ષની સજા

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ અને પૂર્વ સાંસદ પ્રેમચંદ ગુડ્ડુ સહિત છ લોકોને 11 વર્ષ જૂના કેસમાં કોર્ટે એક વર્ષની સજા સંભળાવી છે. તેમના પર પાંચ હજાર રૂપિયાનો દંડ…

મોબાઈલમાં વાગતી કોરોનાની રિંગટોન વાગવાનું બંધ થશે ?

કોરોના કાળમાં સરકાર તરફથી દેશના તમામ નાગરિકોને કોરોના સંક્રમણ પ્રત્યે જાગૃત કરવા અને તેનાથી બચાવની રીતો બતાવવા માટે તમામ મોબાઈલ ફોન પર એક રિંગટોનને એક્ટિવેટ કરવામાં આવી હતી. જે હવે…

error: