Satya Tv News

Month: September 2023

સૌરાષ્ટ્ર માટે ગુડન્યૂઝ 6 ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવામાં આવી; જાણો કઈ કઈ.?

દર્શનાબેન જરદોશે ટ્વિટર પર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે, સૌરાષ્ટ્રના લોકોને સુવિધા રહે એ હેતુથી નીચે મુજબની ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવામાં આવી છે. (1) ટ્રેન નં. 19421/22 અમદાવાદ – પટના…

નવી દિલ્હી ખાતેના મેઈન મુખ્યાલયમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત;

ભારતે જે રીતે જી20 સમિટ ગોઠવી જાણ્યું તેની પર આખી દુનિયા આફરિન છે. દુનિયાના દેશો પીએમ મોદી અને ભારતના વખાણ કરતા થાકતા નથી. જી20ની સફળતા બદલ પીએમ મોદી પર દુનિયાભરથી…

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં, એન્કાઉન્ટરમાં કર્નલ, મેજર અને ડીએસપી સહિત ત્રણ અધિકારીઓ શહીદ;

કાશ્મીર ઝોન પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું હતું કે અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું છે. સેના અને જમ્મુ કાશ્મીર પોલીસના અધિકારીઓ ઘાયલ થયા છે. સેના…

14 સપ્ટેમ્બર એટલે રાષ્ટ્રીય હિન્દી દિવસ, હિન્દી દેશની રાષ્ટ્રભાષા નહીં પરંતુ રાજભાષા તરીકે સ્વીકૃત;

14 સપ્ટેમ્બરનાં રોજ રાષ્ટ્રીય હિન્દી દિવસ ઊજવવામાં આવે છે, ભારતનાં પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ દ્વારા આ દિવસને હિન્દી દિવસનાં રૂપમાં મનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી ઈચ્છતા હતાં…

ભારત માટે શહીદ થયા આશિષ ઢોંચક, 15 ઓગસ્ટે જ મળ્યો હતો ઍવોર્ડ;

મેજર આશીષ ઢોંચક પણ 19 રાષ્ટ્રીય રાઈફલ્સના સિખ લાઈટ ઈન્ફેંટ્રીમાં તૈનાત હતા. 15 ઓગસ્ટ, 2023એ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમને મેડલ આપ્યો હતો. એક રિપોર્ટ અનુસાર મેજર આશીષ હરિયાણાના પાનીપતના નિવાસી…

આજથી ગુજરાતમાં નંબરપ્લેટ વગરના નવા વાહનો નહીં મળે, શોરૂમ સંચાલકો વાહનો નહીં આપી શકે;

આજથી નંબર પ્લેટ વગર વાહનોની ડિલીવરી શોરૂમ સંચાલકો કરી શકશે નહીં. વાહનની ખરીદી બાદ સૌથી પહેલા ગ્રાહકોએ HSRP નંબર પ્લેટ મેળવવાની રહેશે. જે નંબર પ્લેટ વાહનોમાં લગાવ્યા બાદ જ ગ્રાહકોને…

જુઓ આજનું રાશિ ભવિષ્ય:કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે;

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકો આજનો દિવસ આનંદમાં વિતાવશો અને ગુમાવેલા અવસર પાછા મળશે તેમજ નોકરીમાં સારા અધિકાર મળશે, વ્યવસાયમાં ધનલાભથી ઉત્સાહ વધશે વૃષભ (બ.વ.ઉ.)ધ્યેયપ્રાપ્તિમાં સફળતા મળશે તેમજ સરકારી કામમાં અનુકૂળતા…

અદાણી ફાઉન્ડેશન,દહેજ દ્વારા સરકારી શાળાઓમાં પ્રોજેક્ટ ઉત્થાન અંતર્ગત દાદા-દાદી દિવસની ઉજવણી

અદાણી ફાઉન્ડેશન દ્વારા દહેજ વિસ્તારમાં ચાલતા ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત ૧૪ સરકારી પ્રાથમિક શાળામાં ઉત્થાન સહાયકો કાર્યરત છે.દહેજ વિસ્તારની ૧૪ પ્રાથમિક શાળામાં નવમી સપ્ટેમ્બર ને દાદા-દાદી દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો.ઉજવણીમાં…

કલોલમાં રાજકારણ ગરમાયું, કોંગ્રેસના બે સભ્યોને ઉઠાવી લઈ ગયાનો શક્તિસિંહનો આક્ષેપ;

કલોલ તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્યોને પોલીસ ઉઠાવી ગઈ હોવાનો આક્ષેપ કરીને શક્તિસિંહ ગોહિલે વીડિયો પણ શેર કર્યો છે. તેઓએ ‘X’ પર વીડિયો શેર કરીને લખ્યું છે કે, કલોલ તાલુકા પંચાયતના…

error: