Satya Tv News

Month: October 2023

ભારતે એશિયન ગેમ્સ 2023માં 100 મેડલનો લક્ષ્યાંક હાંસલ કર્યો, 100 મેડલમાં 25 ગોલ્ડ, 35 સિલ્વર અને 40 બ્રોન્ઝ સામેલ છે;

ભારતે 19મી એશિયન ગેમ્સના 14માં દિવસે તીરંદાજીમાં ગોલ્ડ મેડલ અને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. મહિલા ગોલ્ડ મેડલ મેચમાં ભારતની જ્યોતિ સુરેખાએ દક્ષિણ કોરિયાની સો ચાએ વોનને 149-145ના માર્જિનથી હરાવ્યું. અદિતિએ…

મેક્સિકોમાં મોટી દુર્ઘટના,પ્રવાસીઓથી ભરેલી બસ પલટી ખાઈ ગઈ, ત્રણ બાળકો સહિત કુલ 18 લોકોના મોત;

અમેરિકા જતા પ્રવાસીઓ સાથે જોડાયેલી આ નવી દુર્ધટના છે. અમેરિકા-મેક્સિકોની બોર્ડર સુધી પહોંચવાના પ્રયત્નમાં અલગ અલગ દેશોના હજારો પ્રાવસી બસો, ટ્રેલરો અને માલગાડીઓમાં સફર કરે છે. ગયા રવિવારે ચિયાપાસમાં ક્યૂબાના…

આજનું રાશિ ભવિષ્ય:આ રાશિના જાતકોનો શનિવાર રહેશે પાવરફૂલ;

મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વેપારમાં સારો લાભ જણાશે. સંતાન વિષયક ચિંતા દૂર થશે. વિવાદોવાળા કામમાં લાભ જણાશે. મૂડી રોકાણમાં ફાયદો જણાશે. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં જાતકો માટે આજનો…

લખનઉમાં કાયદાનો વિદ્યાર્થી બન્યો સેક્સટોર્શનનો શિકાર, ફોન કરીને ઉતાર્યો તેનો ન્યૂડ વીડિયો;

વિદ્યાર્થીને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો કોલની બીજી તરફ એક છોકરી હતી. યુવતીએ તેને કપડાં ઉતારવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું. પીડિતાએ યુવતી સાથે સહમતી દર્શાવી અને તેના…

રખડતા પશુના ત્રાસને ડામવા રાજ્ય સરકારે રજૂ કર્યો એક્શન પ્લાન,જાહેર માર્ગો ઉપર ઘાસ-ચારો વેચવા પર પ્રતિબંધ મૂકવા નિર્દેશ-સરકાર;

રાજ્યમાં રખડતા ઢોરને લઈ સરકાર દ્વારા એક્શન પ્લાન બનાવ્યો છે. જેમાં (1) રખડતા પશુ પકડવાની કામગીરી દરરોજ ચાલુ રહેશે. (2) તમામ કોર્પોરેશન અને નગરપાલિકા વિસ્તારમાં પ્રાણીઓના RFID ટેગ લગાવાશે. (3)…

જ્ઞાન સહાયક યોજનાની અમલવારી માટેની પ્રક્રિયા શરૂ,નવરાત્રીમાં શિક્ષકોને ઓર્ડર આપવાનું સરકારનું આયોજન;

રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા 11 માસનાં કરાર આધારિતા જ્ઞાન સહાયકોની નિમણૂંક કરવા માટેની જાહેરાત કર્યા બાદ ઠેર ઠેર આ યોજનાનો વિરોધ કરાયો હતો. ત્યારે 26 ઓગસ્ટથી સૌ પ્રથમ માધ્યમિક વિભાગમાં…

એશિયન ગેમ્સ 2023 માં ભારતીય હોકી ટીમે ગોલ્ડ મેડલ પર કબ્જો જમાવ્યો;

ભારતીય હોકી ટીમે ગોલ્ડ મેડલ પર પોતાનો કબ્જો જમાવી દીધો છે.આ ગોલ્ડ મેડલ સાથે ભારતીય હોકી ટીમે વર્ષ 2024 માં પેરિસમાં રમાનાર ઓલમ્પિકમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરી દીધું છે. ત્યારે…

ભારત-કેનેડા વચ્ચેનાં સંબંધો બગડ્યાં,કેનેડાએ પોતાના ભારત સ્થિત રાજદૂતોને સ્થળાંતરિત કર્યાં;

ભારત સરકારે કેનેડાને રાજદૂતોની સંખ્યામાં સમાનતા રાખવા માટે 10 ઑક્ટોબર સુધીનો સમય આપ્યો હતો. એટલે કે 10 ઑક્ટોબર સુધીમાં ભારતમાં રહેલ પોતાના 62માંથી 41 રાજદૂતોને પાછા બોલાવી લેવાનું કહ્યાં બાદ…

સુરતમાં સગીરા સાથે દુષ્કર્મ આચરી ધર્મ પરિવર્તન કરાવ્યું

સુરતમાં લવ જેહાદને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં એક સગીરા સાથે દુષ્કર્મ આચરી જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાયું હોવાનું ખૂલ્યું છે. આ અંગે પાંડેસરા પોલીસ સ્ટેશમાં…

રાજપીપલા:ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોનએ તેમની ટીમ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી લીધી મુલાકાત

ત્રણ દિવસના પ્રવાસે ઈઝરાયેલના રાજદૂત પધાર્યાગિલોનએ તેમની ટીમ સાથે SOUની લીધી મુલાકાતપ્રદર્શિત કરેલી વસ્તુનું ઝીણવટપૂર્વક કર્યું નિરિક્ષણ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે પધારેલા ઈઝરાયેલના રાજદૂત નાઓર આજે વડોદરાથી નર્મદા જિલ્લાના એકતાનગર…

error: