Satya Tv News

Month: October 2025

નેત્રંગ તાલુકામાં અનાથ અને જરૂરિયાતમંદ બાળકોને શિક્ષકો તેમજ દાતાઓના સહિયારા સહકારથી દિવાળી ભેટ

નેત્રંગ: “Spread Smile – It’s True Serve to Society”દ્વારા નેત્રંગ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અનાથ અને જરૂરિયાતમંદ બાળકોને શિક્ષકો તેમજ અન્ય દાતાઓના સહિયારા સહકારથી દિવાળી ભેટ આપી આનંદ આપવાનો…

ડેડીયાપાડા ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે ભરૂચ સાંસદશ્રી મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી કરાઇ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં “સેવા, સુશાસન અને જનકલ્યાણના ૨૪ વર્ષ” તરીકે ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહ–૨૦૨૫ અંતર્ગત નર્મદા જિલ્લાની દેડીયાપાડા ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં વિકાસ પર્વની…

નિવાલ્દા ગામે ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઇ વસાવાની ઉપસ્થિતિમાં રાત્રી ગ્રામસભા યોજાઈ

*નારી સશક્ત હશે તો દેશ મજબૂત બનશે- ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવા* *નિવાલ્દા ગામે વિકાસ સપ્તાહના કાર્યક્રમમાં સશક્ત નારીથી સમૃદ્ધ ભારત અંગે માર્ગદર્શન અપાયું* સેવા, સુશાસન અને જનકલ્યાણના ૨૪ વર્ષ વિકાસ…

અંકલેશ્વર વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ , MLA ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિ

અંકલેશ્વરમાં વિકાસ સપ્તાહની ઉજવણી:MLA ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.વડાપ્રધાન…

અંકલેશ્વર શારદા ભવન હોલ ખાતે પ્રબુદ્ધ સંમેલન યોજાયું

અંકલેશ્વર શહેરના શારદા ભવન હોલ ખાતે પ્રબુદ્ધ સંમેલનનું આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં ભાજપના સભ્યો કાર્યકરો અને વેપારીઓ રહ્યા ઉપસ્થિત અંકલેશ્વર શહેરના શારદા ભવન હોલ ખાતે પ્રબુદ્ધ સંમેલનનું આયોજન કરાયું.GST…

સુરતના ઉધના રેલવે સ્ટે. બહાર 1 કિમીની લાઈન:દિવાળી, છઠ્ઠ પૂજા અને બિહાર ચૂંટણીને લઈને વતન જવા 6 હજારથી વધુ મુસાફર ઉમટ્યા

દિવાળી અને છઠપૂજા પહેલાં ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિસા તરફની ટ્રેનોમાં ભારે ધસારો જોવા મળે છે, પરંતુ આ વખતે બિહારમાં ચૂંટણી હોવાથી દર વર્ષ કરતાં વધુ ભીડ જોવા મળી રહી છે.…

સામરપાડા (થવા) ગામે “વિકાસ સપ્તાહ–૨૦૨૫” અંતર્ગત “હર ઘર સ્વદેશી–ઘર ઘર સ્વદેશી” કાર્યક્રમની ઉજવણી કરાઈ

ડેડીયાપાડામાં “હર ઘર સ્વદેશી – ઘર ઘર સ્વદેશી” કાર્યક્રમ અંતર્ગત આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ પર ભાર ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવા રાજ્યવ્યાપી “વિકાસ સપ્તાહ–૨૦૨૫” ની ઉજવણી અંતર્ગત નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના…

અંકલેશ્વર નજીકના સ્ક્રેપ માર્કેટના પ્લાસ્ટિક ના ગોડાઉનમાં આગ

અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો અંકલેશ્વર નજીક હાઇવે ને અડીને આવેલા નોબલ સ્ક્રેપ માર્કેટમાં આવેલા એક વેસ્ટ પ્લાસ્ટિકના ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા…

ભરૂચ : અંકલેશ્વરમાં અસ્થિર મગજના યુવકને માર મારનાર બે મહિલા સહિતની ત્રિપુટી વિરુદ્ધ ગુનો નોંધાયો

અંકલેશ્વરના સિસોદ્રાગામ ખાતે રહેતા મનુબેન વસાવાએ નોંધાવેલી ફરિયાદમાં કહ્યું હતું કે, મારા પુત્ર કાનજીને વર્ષ 2015માં અકસ્માતામાં માથાના ભાગે ઈજા થઈ હતી. ત્યારથી તેને મગજની તકલીફ હોય એકલા વાતો કરે…

ભરૂચમાં આડાસંબંધની આશંકાએ પિતા-પુત્રએ યુવકને માર માર્યો

વડાદલા તાલુકામાં જીએનએફસીના ગેટની પાછળ રહેતા ભરતભાઈ વસાવા છૂટક મજૂરી કરે છે. તેમણે નોંધાવેલી ફરિયાદમાં કહ્યું હતું કે, ગઈકાલે રાત્રે પટેલ ફળિયામાં રહેતા હેમિષાબેન (નામ બદલ્યું છે)એ મારી પાસે મકાનનુ…

error: