14 ફેબ્રુઆરી: 5 વર્ષ પહેલા આજ દિવસે પુલવામામાં શહીદ થયા હતા 40 વીર જવાન PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ;
પુલવામા આતંકવાદી હુમલો 14 ફેબ્રુઆરી, 2019 ના રોજ થયો હતો. આ ભારત પરના સૌથી ભયાનક આતંકવાદી હુમલાઓમાંથી એક માનવામાં આવે છે. આ કાળા દિવસે આતંકવાદીઓએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના કાફલાને…