લખનૌ : મકાનની લાલચ આપીને 40 લોકોનું ધર્મ પરિવર્તન કરાવવાની ઘટના,એકની ધરપકડ:ઊંડાણપૂર્વક કરવામાં આવી રહી છે તપાસ
બરેલીના બિથરી વિસ્તારમાં મકાન આપવાની લાલચ આપીને 40 લોકોનુ ધર્મ પરિવર્તન કરાવવાની વાત સામે આવી છે. એક ગેંગના ચક્કરમાં ફસાઈને લોકોએ પોતાના ઘરની આગળ ક્રોસના નિશાન લટકાવી દીધા છે. માહિતી…