Satya Tv News

Tag: BIHAR NEWS

બિહારમાં કેન્દ્રીય મંત્રીના બે ભત્રીજાઓએ સામસામે ફાયરિંગ કરતા એકનું મોત, એક ગંભીર;

પરસ્પર વિવાદને કારણે બંને પક્ષે ગોળીબાર થયો હતો. ત્યારે સમગ્ર ઘટનાને લઇ નવગછિયા પોલીસે જણાવ્યું હતું કે પાણીના વિવાદમાં બે ભાઈઓ વિશ્વજીત અને જયજીત વચ્ચે ગોળીબાર થયો હતો. જગતપુર ગામમાં…

બિહારમાં કોંગ્રેસ વિધેયક દળના નેતા શકીલ અહેમદ ખાનના 18 વર્ષના દીકરાએ કર્યો આપઘાત;

બિહારના પટના જિલ્લાના કોંગ્રેસ વિધાયક દળના નેતા શકીલ અહેમદ ખાનના માથે આભ ફાટી પડ્યું છે. તેમના 17 વર્ષના એકના એક દીકરાએ આજે આત્મહત્યા કરીને તેની જિદગી ટૂંકાવતા નેતાને ભારે સદમો…

બિહારમાં બોલાચાલીમાં કમાન છટકી, દારૂડિયાએ પીકઅપથી 13 લોકોને કચડ્યા, 5ના મોત 8 લોકો ઈજાગ્રસ્ત;

બિહારમાં પૂર્ણિયાના ડોકવા ગામમાં અરુણ મુનિ દારૂના નશામાં તોફાન કરી રહ્યો હતો. આ માટે ગામના કેટલાક લોકોએ તેને ઠપકો આપ્યો અને તેને અહીંથી ચાલ્યા જવા કહ્યું હતું. આ બાબતે વિવાદ…

બિહારમાં લઠ્ઠાકાંડની ઘટના, ઝેરી દારૂ પીવાથી 27થી વધુ લોકોએ ગુમાવ્યા જીવ;

બિહારમાં લઠ્ઠાકાંડની ઘટના સામે આવી છે. મંગળવારે અને બુધવારે સિવાન, સારણ અને છપરામાં ઝેરી દારૂ પીવાથી 27 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઝેરી દારૂની આડઅસરથી ડઝનેક લોકોએ આંખોની રોશની ગુમાવી દીધી…

ભારત બંધ દરમિયાન બિહારના પટણામાં હંગામો, પોલીસે બંધ સમર્થકો પર કર્યો લાઠીચાર્જ;

ભારત બંધ દરમિયાન બિહારના પટણામાં હંગામો જોવા મળ્યો હતો. પોલીસે બંધ સમર્થકો પર લાઠીચાર્જ કર્યો છે. બંધ સમર્થકોની રેલી ગાંધી મેદાનથી આગળ વધી રહી હતી. આ વચ્ચે જેપી ગોલંબર પાસે…

બિહારના જહાનાબાદમાં સિદ્ધેશ્વરનાથ મંદિરમાં નાસભાગમાં સાત લોકોના મોત, 12 ઘાયલ;

બિહારના જહાનાબાદમાં શ્રાવણના ચોથા સોમવારે ભગવાન શિવના જળાભિષેક દરમિયાન નાસભાગને કારણે મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં સાત શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં પાંચ મહિલાઓ છે. આ અકસ્માતમાં…

મુઝફ્ફરપુરમાં એક શિક્ષક રાત્રિના ગર્લફ્રેન્ડને મળવા ગયો, સવારે પત્ની સાથે પરત ફર્યો જાણો અનોખો કિસ્સો; (ગર્લફ્રેન્ડ બની પત્ની)

શિક્ષક નૂર મોહમ્મદ તિર્મિઝી રાત્રે 12 વાગ્યે તેની પ્રેમિકાને તેના ઘરે મળવા ગયા હતા. ગામલોકોએ તેને તેની ગર્લફ્રેન્ડ સાથે પકડી લીધો અને તેમના પરિવારની સામે તેમના લગ્ન કરાવી દીધા. નૂર…

બિહારના લખીસરાયમાં માર્ગ અકસ્માત, અજાણ્યા વાહને ઓટોને ટક્કર મારતા, 8 લોકોના મોત, 6થી વધુ ઘાયલ;

બિહાર લખીસરાય-સિકંદરા મુખી માર્ગ પર અકસ્માત થયો છે. જેમાં આઠ લોકોના મોત થવાની ખબર સામે આવી રહી છે. દુર્ઘટનામાં 6થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અજાણ્યા વાહને ઓટોને…

બિહારના ગોપાલગંજ જીલ્લામાં ચોંકાવનારી ઘટના, પતિના અવસાન બાદ સસરા અને પુત્રવધૂ વચ્ચે થયો પ્રેમ, પોલીસ સ્ટેશનમાં કર્યા લગ્ન;

ગોપલગંજ જિલ્લાના ભોર પોલીસ સ્ટેશન વિસ્તારના ડુબવાલિયા ગામના એક યુવકનું છ મહિના પહેલા ટ્રેનમાંથી પડીને મોત થયું હતું. આ ઘટના પછી તેની પત્ની સીમા દેવી વિધવા થઈ ગઈ. તેને ચાર…

લાલુપ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યે 3 ટ્વિટથી રાજનીતિમાં ખલબલી મચાવી;

સિંગાપુરમાં રહેતી લાલુની પુત્રી રોહિણી આચાર્યે 3 ટ્વિટ કરીને રાજનીતિમાં ખલબલી મચાવી દીધી છે. રોહિણીએ શાયરીભરી ભાષામાં 3 ટ્વિટ કર્યાં હતા જોકે ટ્વિટ વાયરલ થઈ જતાં તેમણે ડિલિટ કરી દીધાં…

error: