Satya Tv News

Tag: BJP

ભાજપી સાંસદ મનસુખ વસાવાનો વધુ એક લેટર બૉમ્બ

એસબીઆઈની ભરતીમાં ગેરરિતીનોઆક્ષેપ કરતો કેન્દ્રીય નાણામંત્રીને લખ્યો પત્ર એસબીઆઈની અમદાવાદ સર્કલનીભરતીમા ગેરરીતિ થઈ હોવાનો ગંભીર આક્ષેપ ફાયર બ્રાન્ડ ભાજપાના વરિષ્ઠ નેતા અને ગુજરાત ભાજપનાં સિનિયર સાંસદ મનસુખ વસાવાએ વધુ એક…

પાર્ટીને અલવિદા કરી કૈલાશ ગઢવીએ કહ્યું, પ્રશાંત કિશોર-નરેશ પટેલ જોડાય તો પણ કોંગ્રેસ નહિ જીતે

કોંગ્રેસના વધુ એક નેતાના નવા જૂની કરીને પાર્ટીને ચોંકાવી દીધા છે. કૈલાસ ગઢવીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ છે. કૈલાશ ગઢવી પક્ષના 10 થી 15 જેટલા હોદ્દેદારો કોંગ્રેસ પક્ષ છોડશે. ત્યારે તેમણે…

લખીમપુર BJPના ધારાસભ્યની ગાડીએ બાઈક સવારને કચડ્યાં, કાકા-ભત્રીજાનું ઘટના સ્થળે જ મોત

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં રવિવારે મોડી રાતે ભીષણ રોડ અકસ્માતની ઘટના બની હતી. પૂરપાટ ઝડપે દોડી રહેલી સ્કોર્પિયો ગાડીએ બાઈક પર સવાર કાકા-ભત્રીજાને હડફેટમાં લીધા હતા અને તેમને કચડી…

કોંગ્રેસના પૂર્વ MLAની ભાજપમાં એન્ટ્રી, સૌરાષ્ટ્રમાં દલિત ચહેરા તરીકે મળશે મોટી જવાબદારી

2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ શરૂ થઈ ગઈ છે. ત્યારે ભાજપ દ્વારા પક્ષમાંથી બરતરફ કરેલા લોકો ફરી ભાજપમાં જોડાવાનું અભિયાન શરૂ કરી દીધું છે. કેમકે થોડા દિવસો અગાઉ…

સૌરાષ્ટ્રના બે દિગ્ગજ નેતાઓની AAPમાં એન્ટ્રી, કોંગ્રેસના પ્રયાસો નિષ્ફળ રહ્યા

નોંધનીય છે કે આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યાં રાજ્યભરમાં એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં નેતાઓની દોડભાગ વધી ગઈ છે ત્યારે સૌરાષ્ટ્રના આ બે દિગ્ગજ નેતાઓની AAPમાં એન્ટ્રી…

નર્મદા ભાજપા દ્વારા પ્રખર સમાજસેવક જ્યોતિબા ફુલેની જન્મજયંતી નર્મદા જિલ્લામાં ભારે શ્રદ્ધાપૂર્વક ઉજવાઈ

બાળકોને ફ્રૂટ અને પુસ્તક અને વિતરણ કરાયું જિલ્લા મંત્રી જ્યોતિબેન જગતાપ તથા અમિતભાઈ એ જ્યોતિબા ફુલેના જીવન કવન ઉપર કર્યું પ્રવચન સામાજિક ન્યાય પખવાડીયાની ઉજવણીના ભાગ રૂપે નર્મદા જિલ્લામાં 19મી…

ભરૂચ-નર્મદના BJP પ્રમુખોએ 5302 કુપોષિત બાળકોને પોષિત કરવા દત્તક લીધા

ભરૂચના 4600 અને નર્મદા જિલ્લાના 702 બાળકોને બન્ને BJP જિલ્લા પ્રમુખોએ 3 મહિના માટે દત્તક લીધા રોજનું 1060 લિટર, 90 દિમાં 95,400 લિટર દૂધ અપાશે ભરૂચ અને નર્મદા જિલ્લામા 5302કુપોષિત…

મોંઘવારી મુદ્દે દેશભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન, રાહુલ અને પ્રિયંકા ગાંધી પણ જોડાયાં

પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો અને મોંઘવારીના વિરોધમાં દેશભરમાં કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. ત્યારે કોંગ્રેસના તમામ સાંસદો સવારે દિલ્હીનાં વિજય ચોક ખાતે મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન કરવા પહોંચી ગયા છે.…

CM કેજરીવાલનાં ઘર પર હુમલો : CCTV કેમેરા અને સિક્યોરિટી બેરિયરને તોડી પડાયા

દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર હુમલો કર્યાના સમાચાર સામે આવ્યાં છે. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ‘કેટલાંક અસામાજિક તત્વોએ સીએમ કેજરીવાલના ઘર પર હુમલો કર્યો…

રાજપીપલા ખાતે વન રક્ષકના પેપર લિકેજના મામલે ગાંધીનગર જવા રવાના થયેલા નર્મદા યુથ કોંગ્રેસના 35 કાર્યકરોને ડીટેઈન કર્યા

વન રક્ષક ના પેપર લિકેજના મામલે નર્મદા જિલ્લામાંથી યુવા કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ગાંધીનગર ખાતે વિધાનસભાનો ઘેરાવ કરવાના કાર્યક્રમમાં જવા રવાના થયા હતા. ત્યારે વહેલી સવારે જ રાજપીપળા સફેદ ટાવર…

error: