Satya Tv News

Tag: BOLLYWOOD

કોફી વિથ કરણની બેક ટુ બેક 6 સક્સેસફુલ સિઝન બાદ હવે કોફી વિથ કરણ સીઝન-7નું ટ્રેલર લોન્ચ

કોફી વિથ કરણની બેક ટુ બેક 6 સક્સેસફુલ સિઝન બાદ હવે એ ગોસિપ અને વિવાદનો પર્યાય બની ગયો હોય એવું લાગે છે અને આવનાર સીઝન-7 પણ કંઈ અલગ રહેવાની નથી.…

બોલીવૂડ : શ્રદ્ધા કપૂરનો ભાઈ ડ્રગ્સ કેસમાં પકડાયો:દીકરાની અટકાયત થતાં પિતા શક્તિ કપૂરે કહ્યું, આ સંભવ નથી

બોલિવૂડમાંથી ફરી એકવાર ડ્રગ્સ કેસમાં ધરપકડના સમાચાર આવ્યા છે. સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ એક બાદ એક બોલિવૂડ સેલેબ્સનાં નામ ડ્રગ્સ કેસમાં સામે આવી રહ્યાં છે. આ વચ્ચે બોલિવૂડ એક્ટ્રેસ…

સેલિબ્રિટી ફેશન ડિઝાઇનર પ્રત્યૂષા ગરિમેલાનું શનિવાર, 11 જૂનના રોજ શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત

સેલિબ્રિટી ફેશન ડિઝાઇનર પ્રત્યૂષા ગરિમેલાનું શનિવાર, 11 જૂનના રોજ શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત થયું હતું. 35 વર્ષીય પ્રત્યૂષાની લાશ તેલંગાનાના બંજારા હિલ્સ સ્થિત ઘરમાંથી મળી હતી. પોલીસે શંકાસ્પદ મોતનો કેસ દાખલ…

સોનાક્ષી સિંહા અને ઝાહીર ઈકબાલે પ્રેમસંબંધ કર્યો ઓફિશ્યિલ

થપ્પડ સે ડર નહીં લગતા સાહબ, પ્યાર સે લગતા હૈ.આ સોનાક્ષી સિંહાનો ફિલ્મ પડદા પરનો ફેમસ ડાયલોગ છે. જોકે, હવે સોનાક્ષીએ કોઈ ડર કે સંકોચ વિના જ ઝાહીર ઈકબાલ સાથેના…

કાર્તિક આર્યન ફરી કોરોના સંક્રમિતIIFA 2022માં આપવાનો હતો હાજરી

હાલમાં જ કાર્તિકની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ ધમાલ મચાવી રહી છે. ફિલ્મે દર્શકોનાં દિલમાં અને બોક્સ ઓફિસમાં હલચલ મચાવી દીધી છે. આ ફિલ્મે 144 કરોડની કમાણી કરી લીધી છે. આ…

અક્ષય કુમારની ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ 3 જૂન એટલે કે આજે સિનેમાઘરોમાં થઈ રિલિઝ :ભૂલ ભૂલૈયા 2 કરતા ‘સમ્રાટ પૃથ્વીરાજ’ પાછળ જોવા મળી

કાર્તિક આર્યાનની હાલની ફિલ્મ ભૂલ ભૂલેયા 2 કરતા ‘સમ્રાટ પૃથ્વીરાજ’ પાછળ જોવા મળી છે અક્ષય કુમારની નવી ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ 3 જૂન એટલે કે આજે સિનેમાઘરોમાં રિલિઝ થઈ છે. ઘણા…

કેકેના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે સવારે 10:30 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી તેમના ઘર પર જ રાખવામાં આવશે

સિંગર કેકેના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે સવારે 10:30 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી તેમના ઘર પર જ રાખવામાં આવશે ‘હમ રહે યા ના રહે કલ’, ‘અલવિદા’, ‘અભી અભી તો મિલે…

આવતીકાલે મુંબઈમાં અંતિમ સંસ્કાર થશે:પરિવારે ભીની આંખે અંતિમ દર્શન કર્યાં હતાં.

2 જૂનના રોજ મુંબઈના વર્સોવા સ્મશાનઘાટમાં કેકેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે કોલકાતામાં લાઈવ પરફોર્મન્સ બાદ બોલિવૂડ સિંગર કૃષ્ણ કુમાર કુન્નથ (કેકે) નું નિધન થયું હતું. 31 મેની રાતે આ સમાચાર…

બોલિવૂડના મહાન સિંગર્સ પૈકીના એક કેકે ઉર્ફે કૃષ્ણ કુમાર કુન્નથનું નિધન અનેક સિંગરોએ ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું

પ્રાથમિક માહિતી પ્રમાણે, KKનું હૃદયરોગના હુમલાને લીધે અવસાન થયું છે. જોકે હજુ સુધી ડોક્ટરોએ સત્તાવાર રીતે આ અંગે કોઈ માહિતી આપી નથી. તેમના પોસ્ટમોર્ટમ બાદ તેમના મોત પાછળનું ખરું કારણ…

સિંગર KKનું કોલકાતામાં 53 વર્ષની વયે અવસાન,લાઈવ કોન્સર્ટ સમયે મંચ પર ઓચિંતા જ ઢાળી પડ્યા

જાણિતા બોલીવૂડ ગાયક કૃષ્ણકુમાર કુન્નથ એટલે કે કેકેનું કોલકાતામાં 53 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ કોલકાતામાં નાઝરુલ માંચમાં કોન્સર્ટ ખાતે પર્ફોમિંગ કરી રહ્યા હતા.કોન્સર્ટ બાદ ઓચિંતા જ તેમની તબિયત…

error: