Satya Tv News

Tag: DILHI

PM મોદીએ 10મી વખત લાલ કિલ્લા પરથી ફરકાવ્યો તિરંગો વિશ્વકર્મા જયંતિ પર વિશ્વકર્મા યોજના શરૂ કરીશું: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશવાસીઓને ‘વિશ્વકર્મા યોજના’ શરૂ કરવાનું વચન આપ્યું છે. 77માં સ્વતંત્રતા દિવસના અવસર પર ધ્વજવંદન કર્યા બાદ કહ્યું કે, આવતા મહિનાથી આ યોજના લાગુ…

લો બોલો નોટોનાં બંડલ લઈ MLA પહોંચ્યા વિધાનસભા:AAP ધારાસભ્યએ કહ્યું-‘હોસ્પિટલમાં નોકરી આપવા માફિયા પૈસા લે છે, મને ચૂપ કરાવવા આ લાંચ આપી’

તેમણે કહ્યું, “સરકારના નિયમો અનુસાર, 80 ટકા ભરતી જૂના કર્મચારીઓની હોવી જોઈએ, પરંતુ આવું થતું નથી. કોન્ટ્રેક્ટરો કામ મેળવનારા કર્મચારીઓના પગારમાંથી તેમનો હિસ્સો લે છે. માફિયાઓ અને કોન્ટ્રેક્ટરો સેટિંગ દ્વારા…

error: