Satya Tv News

Tag: GUJRAT BJP

સબકા સાથે સબકા વિકાસ સુત્રને લઈને ચૂંટણી પહેલાં સરકાર રાજ્યમાં 3300 કરોડના 20 હજાર કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દિવાળી બાદ કોઈપણ સમયે જાહેર થઈ શકે છે. આ પહેલાં સરકાર વિકાસકામો દ્વારા મતદારોને રિઝવવાનો પ્રયત્ન કરી રહી છે. સબકા સાથે સબકા વિકાસ સુત્રને લઈને ચૂંટણી પહેલાં…

આમ આદમી પાર્ટી તરફથી નાંદોદ વિધાનસભાના ઉમેદવાર તરીકે ડૉ.પ્રફુલ વસાવાની પસંદગી!!!

ડૉ.પ્રફુલ વસાવા કેવડીયા બચાવો આંદોલન સમિતિ નાં પ્રણેતા રહી ચૂક્યા છે; ગુજરાત ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ 10 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે, અત્યાર સુધી કુલ 29 ઉમેદવારો જાહેર…

22-23 ઓગસ્ટે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા ગુજરાત પ્રવાસે આવશે

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ આપી અગત્યની જાણકારી22 ઓગસ્ટના રોજ અરવિંદ કેજરીવાલ તથા મનીષ સિસોદિયા અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપશે હિંમતનગરમાં એક ટાઉનહોલ કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલ…

શિક્ષક-વિદ્યાર્થીઓએ છેડતી કરતા વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત : ભાજપ નેતાની સ્કૂલ હોવાથી મામલો દબાવવામાં આવ્યો

એક તરફ ગુજરાત સરકાર રાજ્યમાં દીકરીઓ સલામત હોવાના દાવા કરી રહી છે. જ્યારે બીજી બાજુ એક દીકરીએ છેડતીના કારણે આપઘાત કરવાનો વારો આવ્યો છે. ત્યારે આ ઘટનાને જોતા લાગી રહ્યું…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે : આદિવાસીઓને વચન આપીને કહ્યું, હવે તમારુ જીવન પાણીદાર બનાવવું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે પીએમ મોદીએ આજે દક્ષિણ ગુજરાતમાં 3050 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે. સુરત એરપોર્ટ પર તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ…

મહેસાણા : અરવિંદ કેજરીવાલે કર્યા સી આર પાટીલ પર પ્રહાર: “મારું નામ લેવાની પણ હિંમત નથી” – અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે કહ્યું કે સી.આર.પાટીલ મારું નામ લીધા વગર મને મહાઠગ કહે છે.મહેસાણામાં આમ આદમી પાર્ટીની તિરંગા યાત્રાના સમાપન સમારોહમાં દિલ્હીથી આવેલા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ…

બનાસકાંઠામાં જળ આંદોલન : પાણી વગર મુશ્કેલી ભોગવી રહેલા ખેડૂતોએ સરકાર સમક્ષ અનેક રજૂઆતો કરી છતાં કોઈ જ પરિણામ ન આવ્યું

125 ગામના ખેડૂતોની 30 વર્ષથી પાણી માટે એક જ માંગ, હિન્દુઓએ પ્રાર્થના કરી, તો મુસ્લિમોએ દુઆ કરી બનાસકાંઠાના વડગામમાં આવેલ કરમાવત તળાવ અને મુક્તેશ્વર ડેમ પાણીથી ભરવા માટેની માંગને લઈને…

ભૂતપૂર્વ કોંગ્રેસી નેતા હાર્દિક પટેલ જોડાયા ભાજપમાં

હાર્દિક પટેલે ભાજપમાં જોડાતા પહેલા કમલમ્ સુધીના રસ્તામાં જોરદાર શક્તિ પ્રદર્શન કર્યું યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલ આખરે ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે કમલમ ખાતે…

કોંગ્રેસે ગુજરાત ટાઈટન્સને શુભેચ્છા આપતા પોસ્ટરમાં સરદાર પટેલ સ્ટેડિયમ નામનો કર્યો ઉલ્લેખ,વિવાદ થતાં પોસ્ટર હટાવાયા

અમદાવાદમાં આજથી ક્રિકેટ કાર્નિવલ શરૂ થઈ રહ્યો છે. શુક્રવાર અને રવિવાર એમ બે દિવસ શહેરમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની મેચો રમાવાની છે. ત્યારે ક્રિકેટની રમતની સાથે પોલિટિક્સ પણ શરૂ થઈ…

error: