Satya Tv News

Tag: GUJRAT GOVT

દેડિયાપાડા : ફરી એકવાર સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન નો ભ્રષ્ટાચાર સામે આવ્યો

દેડિયાપાડામાં વ્યાજબી ભાવની દુકાનનો ભ્રષ્ટાચારફરી એકવાર સરકાર માન્ય દુકાનનો ભ્રષ્ટાચાર સામે આવ્યોઅનાજ નહી મળવા લાઇસન્સ રદ કરવા આવેદનરદ કરવા માટે પ્રાંત અધિકારીને આવેદન દેડિયાપાડા તાલુકાના વાઘઉંમર,પાનખલા,ચોપડી ગામના સરકાર માન્ય વ્યાજબી…

સીઆર પાટીલ અને CM દ્વારા અમદાવાદમાં PM મોદીનું કરાયું સ્વાગત

પીએમ મોદી 9 થી 11 ઓક્ટોબર સુધી ગુજરાતના પ્રવાસે છે. ત્રણ દિવસના કાર્યક્રમમાં અમદાવાદ, ભરૂચ, જામનગર અને મહેસાણાના કાર્યક્રમોમાં હાજરી આપશે. ઉપરાંત 14,500 કરોડથી વધુ રકમના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ…

ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી દ્વારા ખેડૂતોના હીતમાં કેટલાક નિર્ણયો કરાયા

આજે ખેડૂતોની માંગણીઓને લઈને ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરીષદ યોજીને ખેડૂતોના હીતમાં કેટલાક નિર્ણયો જાહેર કર્યા હતા. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કિસાન સંઘ દ્વારા સરકાર સામે આંદોલન…

error: