હલ્દવાની હિંસાને લઈ દેહરાદૂન, હરિદ્વાર,ઉધમસિંહ નગર જિલ્લામાં પોલીસ એલર્ટ, 4 ઉપદ્રવીઓના મોત, 100થી વધુ પોલીસકર્મી ઘાયલ;
હલ્દવાની હિંસાને લઈ દેહરાદૂન, હરિદ્વાર અને ઉધમ સિંહ નગર જિલ્લામાં પોલીસ સંપૂર્ણ એલર્ટ પર છે. ગુરુવારે સાંજે મુસ્લિમ સમાજના લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં 4 બદમાશોના મોત થયા…