Satya Tv News

Tag: INDIA

પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં મુસ્લિમ ધર્મગુરુ રહ્યા હાજર, સાધુ-સંતોની વચ્ચે આવ્યા નજર, મંદિરના પગથિયાં પણ ચડયા;

પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજર રહેલા મુસ્લિમ ધર્મગુરુ અંગે વિગતે ચર્ચા કરીએ તો તેઓનું નામ ડૉ. ઈમામ ઉમર અહેમદ ઈલ્યાસી છે. જે ઓલ ઈન્ડિયા ઈમામ્સ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય ઈમામ છે. ઓલ ઈન્ડિયા…

આખા અંબાણી પરિવારે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર, કર્યું દિલ ખોલીને દાન, જાણો કેટલુ કર્યું દાન.?

મુકેશ અંબાણી, તેમની પત્ની નીતા અંબાણી, પુત્રી ઈશા અંબાણી, જમાઈ આનંદ પીરામલ, પુત્રો આકાશ અંબાણી-અનંત અંબાણી અને પુત્રવધૂ શ્લોકા હાજર રહ્યા હતા. આખો પરિવાર ભગવાન રામના દર્શને ગયો, આ અવસર…

અયોધ્યામાં સચિન તેંડુલકરને નડી કાર પાર્કિંગની સમસ્યા, પાર્કિંગની જગ્યા ન મળતાં રસ્તા પર મૂકવી પડી કાર;

અયોધ્યા આવેલા સચિન તેંડુલકર પણ આડેધડ પાર્કિંગની ગેરવ્યવસ્થાનો ભોગ બન્યાં હતા. આમ તો કારથી અયોધ્યા આવનારાઓ માટે પાર્કિગની વ્યવસ્થા કરાઈ હતી, પરંતુ ઘણા લોકોને પાર્કિંગની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો…

દેશમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે સાઉદીમાં શું કરી રહ્યા છે સલમાન ખાન.?

સુપરસ્ટાર સલમાન ખાને શનિવારે સાઉદી અરેબિયાના રિયાધમાં એક આંતરરાષ્ટ્રીય એવોર્ડ સમારોહમાં હાજરી આપી હતી. આ બીજી વખત છે જ્યારે સલમાનને જોય એવોર્ડ્સમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. આ વર્ષના જોય એવોર્ડ્સમાંથી…

અયોધ્યામાં રામમંદીરની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારી વચ્ચે આસામના મંદિરમાં રાહુલ ગાંધીને ન મળ્યો પ્રવેશ, જાણો શું છે કારણ;

રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો ન્યાય યાત્રા કાઢવામાં આવી રહી છે અને આસામના નાગાંવ જિલ્લામાં પહોંચી છે. અહીં બટાદરવા થાન વિસ્તારમાં વૈષ્ણવ સંત શ્રીમંત સાંકરદેવનું જન્મસ્થળ છે. રાહુલ ગાંધી આજે…

મુંબઈના ભયંદરમાં યાત્રા દરમ્યાન થયો હંગામો, વાહનોમાં તોડફોડ, તલવારથી હુમલો, 5 લોકોની કરી ધરપકડ;

મુંબઈના ભયંદરમાં સનાતન યાત્રા દરમિયાન હંગામો થયો હતો. સંગઠિત અરાજકતાવાદી તત્વો યાત્રામાં ઘૂસી ગયા હતા અને હંગામો મચાવ્યો હતો, ધાર્મિક ઝંડા ફાડી નાખ્યા હતા અને વાહનોમાં તોડફોડ કરી હતી. આ…

દેશમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહ, ઘણા શખ્સો કરી રહ્યા છે શાંતિ ડહોળવાનો પ્રયાસ;

અત્યારે તો ભગવાન રામના પોસ્ટરને ફાડીને અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર યુવકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. હિન્દુ સેવાના છોટુ કુશવાહાએ ગ્લાલિયરના એસપી રાજેશ સિંહ…

22 જાન્યુઆરીએ સરકારી કચેરીઓ અડધો દિવસ બંધ રહેશે, 2000 રૂપિયાની નોટ બદલવાની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં;

ભારતીય રિઝર્વ બેંકે સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, રિઝર્વ બેંકની 19 સ્થાનિક કચેરીઓમાં અડધા દિવસની રજા રહેશે. જેથી ગ્રાહકો 22 જાન્યુઆરીએ 2000 રૂપિયાની નોટ બદલી શકશે નહીં. ગ્રાહકો…

16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓના કોચિંગ પર પ્રતિબંધ, પ્રતિબંધ ભંગના કિસ્સામાં 1 લાખનો દંડ અને રજિસ્ટ્રેશન પણ રદ;

વિદ્યાર્થીઓની આત્મહત્યાના વધતા જતા કિસ્સાઓ, આગની ઘટનાઓ, કોચિંગ સંસ્થાઓમાં સુવિધાઓનો અભાવ તેમજ તેમના દ્વારા અપનાવવામાં આવેલી શિક્ષણ પદ્ધતિઓ અંગે સરકારને મળેલી ફરિયાદોને પગલે મંત્રાલય દ્વારા આ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી…

સચિન તેંડુલકર પણ ક્રિકેટ પિચ પર વાપસી, 50ની ઉંમરમાં પણ પોતાનો કમાલ દેખાડીને મહેફિલ લુંટી લીધી;

10 વર્ષ પહેલા ક્રિકેટમાંથી સન્યાસ લેનાર સચિન તેંડુલકર છેલ્લા ઘણા વર્ષોથી ક્યારેક ક્યારેક મેદાન પર આવીને રમતા જોવા મળ્યા હતા. એમાં પણ છેલ્લા 2 વર્ષમાં તો તે મેદાન પર જોવા…

error: