Satya Tv News

Tag: INDIA

5 રાજ્યોની ચૂંટણીને લઈને ભાજપ એકશનમાં સંગઠનને મજબૂત કરવા તમામ MLAના શિરે જવાબદારી

હાઈકમાન્ડના આદેશ અનુસાર ગુજરાતના 71 MLA રાજસ્થાન, 48 MLA મધ્યપ્રદેશ ચૂંટણીને લઈને પચાર, પ્રસાર અર્થે જશે. સરકારના કામો ગામડાના ખૂણે ખૂણે પહોંચે અને જમીન લેલવે સંગઠનને મજબૂત કરવા સહિતની દરેક…

કલમ 370ને લઈ ફરી એકવાર મોટી અપડેટ જાણો આર્ટિકલ 370 મામલે સુપ્રીમ કોર્ટે શું કહ્યું.?

સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, આ મામલે કેન્દ્ર સરકારના વિવેકબુદ્ધિની ન્યાયિક સમીક્ષા થઈ શકે નહીં. સુનાવણી દરમિયાન CJIની આગેવાની હેઠળની બંધારણીય બેન્ચે ગુરુવારે એક અરજીકર્તાનું…

વિક્રમ લેન્ડરને ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલથી સફળતાપૂર્વક અલગ કરાયું 23મીએ સાંજે 6.45 વાગ્યે ચંદ્રની સપાટી પર આરામદાયક ઉતરાણ કરશે

વિક્રમ લેન્ડરને ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલથી સફળતાપૂર્વક અલગ કરવામાં આવ્યું છે. હવે તેણે 1.45 લાખ કિમીની મુસાફરીમાં 100 કિમીનું બાકીનું અંતર કાપવાનું છે. હવે ચંદ્રની આસપાસ બે વાર જઈને તમારી ઊંચાઈ…

મુંબઈના તાડદેવમાં વૃદ્ધાની હત્યામાં દુકાનના કર્મચારીએ જ સાથીદાર સાથે લૂંટનું કાવતરુ ઘડયું

દક્ષિણ મુંબઇના તાડદેવમાં ઘરમાં ઘૂસી ૭૦ વર્ષીય વૃદ્ધાની હત્યા અને હીરા, સોનાનાં દાગીના, રોકડની લૂંટ કરવાના ચકચારજનક કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. મૃતકના પતિની દુકાનમાં જ કામ કરતા…

ઉત્તર પ્રદેશમાં ઈસ્ટાગ્રામ પર છોકરી ફસાવી નોકરી મળતા છોડી દીધી.

ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાના જામો પોલીસ સ્ટેશનમાં રામશાહપુર ગામના રહેવાસી આદિત્ય તિવારી માર્ચ 2021માં પ્રતાપગઢ જિલ્લાના એક ગામની રહેવાસી યુવતી સાથે ઈંસ્ટાગ્રામ પર દોસ્તી થઈ હતી. બંને વચ્ચે વાતચીત થવા…

સુપ્રીમ રુલબુક

સુપ્રીમની રુલબુક અનુસાર, હવેથી કોર્ટ કે જજીસ હાઉસવાઈફ, અનવેડ મધર અને અફેર જેવા શબ્દો નહીં વાપરી શકે. આ શબ્દોને બદલે બીજા શબ્દો સૂચવાયા છે. સુપ્રીમની વેબસાઈટ પર આ રુલબુક પ્રસિદ્ધ…

શરદ પવાર અને અજિત પવારની મીટીંગને લઇને મહારાષ્ટ્રના રાજકારણમાં ઘમાસાણ સર્જાયું

મહારાષ્ટ્રનું રાજકારણ ચર્ચાના ચકડોળે ચડ્યું છે. આવી સ્થિતિ વચ્ચે એનસીપીના નેતા શરદ પવાર અને અજિત પવારની મીટીંગને લઇને મહારાષ્ટ્રના રાજકારણમાં ઘમાસાણ સર્જાયું છે. આ મામલે જોરદાર ચર્ચા ચાલી રહી છે.…

પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ શ્રાવણ માસ દરમિયાન શિવાલયોમાં ભક્તો માટે કરાયું ખાસ આયોજન

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ત્યારે પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થતા શિવમંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. અનેક શિવ મંદિરોમાં પૂજા અર્ચના કરવામાં આવી રહી છે…

મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મામલે મોટા સમાચાર બુલડોઝરની કાર્યવાહી પર 10 દિવસ માટે પ્રતિબંધ

મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ઉત્તર પ્રદેશના મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને ઇદગાહ મસ્જિદ નજીક રેલવેની જમીન પર કથિત ગેરકાયદે…

જાણો પારસી સમુદાયમાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર.

હિંદુ ધર્મમાં લગ્ન, મુંડન, ગૃહ ઉષ્ણતા જેવા 16 સંસ્કારોમાંથી એક અગ્નિસંસ્કાર અથવા અંતિમ સંસ્કાર છે. મૃત્યુ પછી, વેદ મંત્રોના જાપ સાથે સ્મશાન ગૃહમાં મૃતકના અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. આ પદ્ધતિમાં…

error: