Satya Tv News

Tag: INDIA

કોલકાતાના ઈડન ગાર્ડન્સ માં લાગી આગ થયું મોટું નુકસાન

2023ના ક્રિકેટ વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં પણ વર્લ્ડ કપની ઘણી મેચ થવાની છે. એવામાં વર્લ્ડ કપ પહેલા ઈડન ગાર્ડન્સમાં આગ લાગવાની ઘટના સામે આવી…

રિઝર્વ બેંકના ગવર્નરે આપ્યા રાહતના સમાચાર વ્યાજ દર 6.5% યથાવત રખાયો

RBI રેપો રેટ માં કોઈ ફેરફાર કર્યો નથી. વ્યાજદરને વર્તમાન 6.5 ટકાના દરે જાળવી રાખવામાં આવ્યો છે. દેશમાં પડકાર બની રહેલી મોંઘવારી જીડીપી ગ્રોથ માં અડચણ બની શકે છે તે…

મહિલા IASનું ટ્વિટ થયું વાયરલ રાહુલ ગાંધી ફ્લાઈંગ કિસ વિવાદ પર IAS મહિલા એ કર્યું ટ્વિટ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ના કથિત ‘ફ્લાઈંગ કિસ‘ વિવાદે હોબાળો મચાવ્યો છે. આ વિવાદ વચ્ચે એક મહિલા IAS ઓફિસરનું ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે. તેમણે ટ્વિટ કરીને મણિપુરની મહિલા સાંસદોને…

રાહુલ ગાંધીના Flying Kiss વિવાદ હેમા માલિનીએ કહ્યું રાહુલ ગાંધીને સંસદમાં ફ્લાઈંગ કિસ કરતા જોયા નથી

લોકસભા ગૃહમાં મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવના બીજા દિવસે રાહુલ ગાંધી 37 મિનિટના ભાષણ બાદ ગૃહની બહાર નીકળી ગયા હતા. જે બાદમાં સ્મૃતિ ઈરાની બોલવા માટે ઉભા થયા અને તેમણે…

ગુજરાતનું ઘરેણું સાવજ, આજે વિશ્વ સિંહ દિવસ ૨૦૨૦માં સિંહની વસતીમાં ૬૪ ટકાનો વધારો

આજે ૧૦મી ઓગસ્ટને સમગ્ર વિશ્વમાં સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત સરકારના વનવિભાગના જતન-સંવર્ધનના સાર્થક પ્રયાસોના કારણે સિંહની વસ્તીમાં વધારો પણ થઈ રહ્યો છે. ગીર જંગલના પૂનમ અવલોકન ૫-૬-જૂન,…

ક્રિકેટ :પૃથ્વી શૉએ પોતાના બેટથી ઈંગ્લેન્ડમાં તોફાન લાવી દીધું પૃથ્વી શૉએ સૌરવ ગાંગુલીનો રેકોર્ડ તોડ્યો

ભારતમાં આ વર્ષે 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી વર્લ્ડ કપ રમાશે. એવામાં ભારતીય ક્રિકેટ ટીમના રન આઉટ ઓપનર પૃથ્વી શૉએ બુધવારે નોર્થમ્પટન કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે સમરસેટ સામે વન-ડે કપ ટુર્નામેન્ટમાં…

IT કંપનીઓ 5 મહિનામાં 50,000 ફ્રેશર્સને આપશે નોકરી

દેશના ફ્રેશર્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ટીમલીઝ એડટેક પ્લેટફોર્મના તાજેતરના સર્વે અનુસાર, દેશની અગ્રણી ભારતીય IT કંપનીઓ જુલાઈ-ડિસેમ્બર 2023 વચ્ચે દેશભરમાં IT અને નોન-IT બંને ક્ષેત્રોમાં લગભગ…

370 હટાવવાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કોર્ટમાં અરજીકર્તા વતી દલીલ કરી

મંગળવારે સીજેઆઈની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલની દલીલ બાદ ‘બ્રેક્ઝિટ’ પર આ ટિપ્પણી કરી હતી.સિબ્બલે કહ્યું હતું કે બંધારણની કલમ 370 નાબૂદ કરવી એ બ્રેક્ઝિટ…

સંસદના ચોમાસુ સત્રમાં લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા વડાપ્રધાન મોદી 10 ઓગસ્ટે અવિશ્વાસ પ્રસ્તાવનો જવાબ આપશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લેશે. વિપક્ષી ગઠબંધન ભારત દ્વારા કેન્દ્ર સરકાર સામે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા મંગળવારથી શરૂ થઈ હતી. તેની શરૂઆત…

ઘરનો ઝઘડો બન્યો અમિષા પટેલના કરિયરમાં પતનનું કારણ,માતાએ ચપ્પલથી માર માર્યો

અમીષા પટેલ ફરી એકવાર સકીના બનીને પડદા પર ધમાલ મચાવી રહી છે. ફેન્સ પણ તારા અને સકીનાની આ અમર પ્રેમ કહાની જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. પરંતુ શું તમે…

error: