Satya Tv News

Tag: INDIA

ચંદ્રયાન-3 સફળતાપૂર્વક ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું

9 ઓગસ્ટે ચંદ્રયાન-3 ચંદ્રની વધુ નજીક હશે. ઈસરોએ રવિવારે એક ટ્વિટમાં કહ્યું, ‘ અવકાશયાન ચંદ્રની નજીક જવા માટે પ્રસ્તાવિત પ્રક્રિયા પૂર્ણ કરી છે. એન્જિનના ‘રેટ્રોફાયરિંગ’એ તેને ચંદ્રની સપાટીની નજીક લાવી…

મુંબઈ-દિલ્હીના ઈન્ટરનેશનલ એરપોર્ટ ને બોમ્બ થી ઉડવાની ધમકી થી ખળભળાટ

મુંબઈ અને દિલ્હીના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બોમ્બ વિસ્ફોટોના સમાચારે બંને રાજધાનીઓમાં ખળભળાટ મચાવી દીધો હતો. મુંબઈ પોલીસ કંટ્રોલને હરિયાણાના ઉદ્યોગ વિહાર, ગુરુગ્રામ પોલીસ સ્ટેશનના અધિકારીનો ફોન આવ્યો હતો,…

મણિપુરમાં ફરી ફાટી નીકળી હિંસા બિષ્ણુપુરમાં મૈતેઇ સમુદાયના 3 લોકોની હત્યા

બિષ્ણુપુર પોલીસના જણાવ્યા અનુસાર, મૈતેઈ સમુદાયના 3 લોકોની હત્યા કરવામાં આવી છે. આ ઉપરાંત કુકી સમુદાયના લોકોના ઘરમાં આગ લગાડવામાં આવી છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે, કેટલાક લોકો બફર…

મુંબઈની મહત્વની પરિવહન સેવા ખોટકાઈ ગઈ સળંગ ત્રીજા દિવસે બેસ્ટમાં બસ હડતાલ

મુંબઈ માં બેસ્ટના કોન્ટ્રેક્ટ ડ્રાઈવરોની ઉગ્ર બનેલી હડતાળ સળંગ ત્રીજા દિવસે શુક્રવારે ચાલુ રહી હતી. જેને લીધે અંદાજે દોઢ હજાર જેટલી બસ સેવાઓ ઠપ થઈ હતી અને પ્રવાસીઓ પરેશાન થયા…

રાહુલ ગાંધીને અપાવી મોટી રાહત સુપ્રીમ કોર્ટે મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની સજા પર રોક લગાવી

માનહાનિના કેસમાં મહત્તમ સજા- રાહુલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સિંઘવીએ કહ્યું કે અમે ન તો બળાત્કારી છીએ અને ન તો ખૂની. આમ છતાં અમને માનહાનિના કેસમાં મહત્તમ સજા આપવામાં…

આજે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે ચંદ્રયાન-3,ચંદ્રયાનની ભ્રમણકક્ષા અત્યાર સુધીમાં 5 વખત બદલાઈ છે

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ શુક્રવારે માહિતી આપી છે કે ચંદ્રયાન-3એ અત્યાર સુધીમાં બે તૃતિયાંશ યાત્રા પૂર્ણ કરી લીધી છે અને શનિવારે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે અને તેનું 100%…

જ્ઞાનવાપી કેમ્પસમાં શુક્રવારે સર્વેનો પહેલો દિવસ વગર ખોદકામ ને એક પણ ઈંટ નીકાળ્યાં વિના, ડાયરેક્ટરે કર્યો ખુલાસો

શુક્રવારે સર્વેનો પહેલો દિવસ હતો, જ્ઞાનવાપી કેમ્પસમાં 6 કલાક સુધી સર્વેની પ્રક્રિયા ચાલી હતી. ASIના ડાયરેક્ટરે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, ASI સર્વે દરમિયાન દસ્તાવેજીકરણ, ફોટોગ્રાફી, વિગતવાર વર્ણન, GPR સર્વે…

લેપટોપ-કોમ્પ્યુટરને લઈને વધુ એક મોટો નિર્ણય લેપટોપ-કોમ્પ્યુટરની આયાત પર પ્રતિબંધ

કેન્દ્ર સરકાર દ્વારા હવે આ નિર્ણય પર પુનઃવિચાર કરવામાં આવ્યો છે અને નવા ધારાધોરણોને અનુરૂપ થવા માટે હિતધારકોને વધુ સમય આપવા માટે અમલીકરણ મોકૂફ રાખવામાં આવ્યું છે. વાણિજ્ય અને ઉદ્યોગ…

સીમા હૈદર અને અંજુ મુદ્દે શું કરે છે ભારત.? વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ.

સીમા હૈદર સાથે સંબંધિત મામલાની તપાસ સંબંધિત એજન્સીઓ કરી રહી છે તેવું વિદેશ મંત્રાલયે કહ્યું હતુ. સીમા મે મહિનામાં નેપાળ દ્વારા વિઝા વિના સરહદ પાર કરીને ગેરકાયદેસર રીતે ભારતમાં આવી…

મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ સંજય કુમારની બેન્ચ આ મામલે સુનાવણી કરશે. આ અગાઉ આ મામલાની સુનાવણી 2 ઓગસ્ટે થઈ હતી. ત્યારે રાહુલ ગાંધીએ કોર્ટમાં જવાબ દાખલ…

error: