Satya Tv News

Tag: INDIA

અંજૂના કારણે નસરુલ્લાહની મુશ્કેલીઓ માં વધારો,પરિવાર અને પાડોશીઓ થી મળી ચેતવણી

અંજૂ પોતાના પતિ અરવિંદને છોડીને પાકિસ્તાન પહોંચી ગઈ અને તેણે નસરુલ્લાહ સાથે નિકાહ કરી લીધા છે. તેના દ્વારા ધર્મ બદલવા બાદ પાકિસ્તાનમાં નવું નામ ફાતિમા થઈ ગયું છે. અંજૂને પાકિસ્તાનમાં…

હરિયાણામાં શોભાયાત્રા પહેલા રજા પર ઉતરેલા નુહના SP વરુણ સિંગલાની બદલી

શોભાયાત્રા પહેલા વરુણ સિંગલા રજા પર ઉતરી ગયા હતા. તેમની જગ્યાએ નરેન્દ્ર બિજરનિયા નવા એસપી બનશે. આ સાથે બિટ્ટુ બજરંગી પર વાયરલ વીડિયોના સંબંધમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે સોશિયલ…

સીમા હૈદરના કેસમાં ફરી એકવાર મોટા સમાચાર એક SSB ઈન્સ્પેક્ટર અને એક જવાનને કરવામાં આવ્યા સસ્પેન્ડ

સીમા તેના ચાર બાળકો સાથે નેપાળ બોર્ડર ઓળંગીને આ રસ્તેથી ભારતમાં પ્રવેશી અને પછી ગ્રેટર નોઈડા પહોંચી. એજન્સીના સમાચાર મુજબ સશસ્ત્ર સીમા બલ ની 43મી બટાલિયનના ઈન્સ્પેક્ટર સુજીત કુમાર વર્મા…

ASIની ટીમ જ્ઞાનવાપી પરિસરમાં પ્રવેશી અને સર્વેની કામગીરી શરૂ કરી

આ સાથે જ સર્વેને ધ્યાનમાં રાખીને કેમ્પસની સુરક્ષા વધારી દેવામાં આવી છે. 2 આઈપીએસ, 4 એડિશનલ એસપી, 6 ડેપ્યુટી એસપી અને 10 પોલીસ ઈન્સ્પેક્ટર ઉપરાંત 200 જેટલા પોલીસ કર્મચારીઓને પણ…

અમેરિકાએ કહ્યું ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીત શરૂ કરાવવા માટે સમર્થન

અમેરિકા ભારત અને પાકિસ્તાન ફરીથી વાતચીત શરૂ કરાવવા માંગે છે. વાત જાણે એમ છે કે, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે બુધવારે એક નિવેદનમાં કહ્યું કે, અમેરિકા ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત શરૂ…

રાજકારણમાં એન્ટ્રી કરશે સીમા હૈદર, જાણો કઈ પાર્ટી માં જોડાશે સીમા હૈદર,

પાકિસ્તાનમાંથી પોતાના 4 બાળકો સાથે ગેરકાયદેસર રીતે ભારતમાં આવેલી અને ગ્રેટર નોઈડામાં રબૂપુરા ગામમાં પોતાના પ્રેમી સાથે રહેવા આવેલી સીમા હૈદર રાજકારણમાં પણ આવી શકે છે. રિપબ્લિકનપાર્ટી ઓફ ઈંડિયાના (RPI)…

હરિયાણાના તોફાનો જોઈ US એ આપ્યું નિવેદન જુઓ વિશ્વ મીડિયા કેવી રીતે જોઈ રહ્યું છે

અમેરિકાએ કહ્યું કે લોકોએ હિંસા ન કરવી જોઈએ. તેઓએ તેનાથી બચવું જોઈએ. વૈશ્વિક મીડિયાએ પણ હરિયાણાની હિંસાને આવરી લીધી છે. આવતા મહિને G20 સમિટ પહેલા દિલ્હીની આસપાસ ગુરુગ્રામ, નુહ, ફરીદાબાદમાં…

ઉત્તરાખંડથી લઈ છેક આંદામાન-નિકોબાર સુધી ભૂકંપના આંચકા લોકોમાં ફફડાટનો માહોલ

ભારતમાં આજે સવારે ઉત્તરાખંડથી લઈ છેક આંદામાન-નિકોબાર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નોંધનીય છે કે, આંદામાન-નિકોબારમાં ભૂકંપની શ્રેણી સતત વધી રહી છે. આ તરફ ગુરુવારે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા…

મણિપુરમાં હિંસાના 3 મહિના પૂરા થયા બિષ્ણુપુર-ચુરાચાંદપુર બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી

મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચેની હિંસાને ગુરુવારે ત્રણ મહિના પૂર્ણ થયા. રાજ્યમાં અત્યાર સુધીમાં 150થી વધુ લોકોનાં મોત થયાં છે. ઘણા લોકોના મૃતદેહ ઇમ્ફાલની હોસ્પિટલોના શબઘરોમાં રાખવામાં આવ્યા છે.…

અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી કેસમાં મોટો ચુકાદો આપ્યો જ્ઞાનવાપીના ASI સર્વેને લીલી ઝંડી

અલાહાબાદ હાઈકોર્ટે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના સર્વે પર પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સર્વે ચાલુ રાખવાનો આદેશ કર્યો છે. છેલ્લી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ASIને સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી મસ્જિદનું…

error: