Satya Tv News

Tag: JAMMU KASHMIR NEWS

જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને કુપવાડામાં માછિલમાં બે આતંકીઓને કર્યા ઠાર;

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ 3 અલગ-અલગ ઓપરેશનમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. વાસ્તવમાં સુરક્ષા દળોએ કુપવાડાના માછિલમાં બે આતંકીઓને ઠાર કર્યા છે જ્યારે તંગધારમાં એક આતંકીને ઠાર કર્યો છે. મહત્વનું છે…

જમ્મુ અને કાશ્મીરના શોપિયાંમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર, બે આતંકીઓને ઠાર કર્યા;

આ પોલીસ અને સેનાના સંયુક્ત ઓપરેશન છે. કાશ્મીર પોલીસ ઝોને એન્કાઉન્ટરની જાણકારી આપી હતી કે ‘સોમવારે મોડી રાત્રે એન્કાઉન્ટર શરૂ થયું હતું. બંને તરફથી ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. આ…

જમ્મુ-કાશ્મીરના બારામુલામાં એક આતંકી ઠાર, કોકરનાગમાં ભારતીય આર્મીનો રોકેટ લોન્ચરથી એટેક;

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સતત ચોથા દિવસે એન્કાઉન્ટર ચાલુ છે. બુધવારે વહેલી સવારે શરૂ થયેલા આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં ચાર જવાન શહીદ થયા છે. આતંકવાદીઓને ખતમ કરવા માટે સેનાના જવાનો રોકેટ લોન્ચર…

અનંતનાગમાં સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન યથાવત, લાપતા જવાનનો મૃતદેહ મળી આવ્યો;

અનંતનાગમાં સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન યથાવત છે અને આતંકીઓ પર ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. અનંતનાગ એન્કાઉન્ટરમાં વધુ એક જવાન શહીદ થતા ભારતના કુલ ચાર જવાન શહીદ થયા છે.…

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં, એન્કાઉન્ટરમાં કર્નલ, મેજર અને ડીએસપી સહિત ત્રણ અધિકારીઓ શહીદ;

કાશ્મીર ઝોન પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું હતું કે અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું છે. સેના અને જમ્મુ કાશ્મીર પોલીસના અધિકારીઓ ઘાયલ થયા છે. સેના…

જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, હજુ પણ આતંકીઓ છુપાયા હોવાની આશંકા

પોલીસને રવિવારે સાંજે 7.30 વાગ્યે માહિતી મળી હતી કે પરીગામમાં ઓટોમેટિક હથિયારોથી સજ્જ આતંકવાદીઓનું એક જૂથ જોવા મળ્યું છે. પોલીસે સેના અને સીઆરપીએફના જવાનો સાથે મળીને આતંકવાદીઓને ઝડપી પાડવા માટે…

જમ્મુ-કાશ્મીર માં આતંકવાદીઓની ઘૂસણખોરીનું મોટું ષડયંત્ર નિષ્ફળ

જમ્મુ-કાશ્મીરના પૂંછમાં રવિવારે રાત્રે લગભગ 2 વાગ્યે આતંકીઓએ LOC પર ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ તરફ સુરક્ષા દળોને આ અંગેનો સંકેત મળ્યો અને તેમણે ગોળીબારમાં એક ઘૂસણખોરને ઠાર માર્યો.…

error: