700 વર્ષ જૂનું પૌરાણિક માં વાઘેશ્વરીનુ મંદિર , માતા વાઘેશ્વરી સ્વયં પ્રગટ થયા હતા
જૂનાગઢનાં ભવનાથ જતા માર્ગ ઉપર વાઘેશ્વરી માતાનું મંદિર આવેલું છે. જૂનાગઢ અને રાજ્યના ભાવિકો માટે વાઘેશ્વરી માતાનું મંદિર આસ્થાનું કેન્દ્ર છે. લોકોની ધાર્મિક માન્યતાઓ અનુસાર માતાજી અહીં સ્વયંભૂ પ્રગટ થયાં…