Satya Tv News

Tag: KK

કેકેના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે સવારે 10:30 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી તેમના ઘર પર જ રાખવામાં આવશે

સિંગર કેકેના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે સવારે 10:30 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી તેમના ઘર પર જ રાખવામાં આવશે ‘હમ રહે યા ના રહે કલ’, ‘અલવિદા’, ‘અભી અભી તો મિલે…

આવતીકાલે મુંબઈમાં અંતિમ સંસ્કાર થશે:પરિવારે ભીની આંખે અંતિમ દર્શન કર્યાં હતાં.

2 જૂનના રોજ મુંબઈના વર્સોવા સ્મશાનઘાટમાં કેકેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે કોલકાતામાં લાઈવ પરફોર્મન્સ બાદ બોલિવૂડ સિંગર કૃષ્ણ કુમાર કુન્નથ (કેકે) નું નિધન થયું હતું. 31 મેની રાતે આ સમાચાર…

બોલિવૂડના મહાન સિંગર્સ પૈકીના એક કેકે ઉર્ફે કૃષ્ણ કુમાર કુન્નથનું નિધન અનેક સિંગરોએ ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું

પ્રાથમિક માહિતી પ્રમાણે, KKનું હૃદયરોગના હુમલાને લીધે અવસાન થયું છે. જોકે હજુ સુધી ડોક્ટરોએ સત્તાવાર રીતે આ અંગે કોઈ માહિતી આપી નથી. તેમના પોસ્ટમોર્ટમ બાદ તેમના મોત પાછળનું ખરું કારણ…

સિંગર KKનું કોલકાતામાં 53 વર્ષની વયે અવસાન,લાઈવ કોન્સર્ટ સમયે મંચ પર ઓચિંતા જ ઢાળી પડ્યા

જાણિતા બોલીવૂડ ગાયક કૃષ્ણકુમાર કુન્નથ એટલે કે કેકેનું કોલકાતામાં 53 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ કોલકાતામાં નાઝરુલ માંચમાં કોન્સર્ટ ખાતે પર્ફોમિંગ કરી રહ્યા હતા.કોન્સર્ટ બાદ ઓચિંતા જ તેમની તબિયત…

error: