સૌરાષ્ટ્ર : ચોમાસું પૂરું થતા ગીર સિંહનું અભયારણ પ્રવાસીઓ માટે મુકાશે ખુલ્લું
16 ઓક્ટોબરથી પ્રવાસીઓ સિંહને ખુલ્લામાં વિહરતા જોઈ શકશે 16મીએ પ્રથમ પ્રવાસીને ફુલ આપી, મોં મીઠુ કરી પ્રવેશ અપાશે ચોમાસાની ઋતુ પૂરી થતા જૂનાગઢમાં આવેલું ગીર સિંહનું અભ્યારણ પ્રવાસીઓ માટે ખુલ્લુ…