મહાકુંભમાંથી પરત ફરતી બસને નડ્યો અકસ્માત, સાત લોકોના મોત;
પ્રયાગરાજથી પરત ફરતી આંધ્ર પ્રદેશની એક બસ NH-30 પર સિહોરા પાસે એક ટ્રક સાથે ટકરાઇ હતી જેમાં સાત લોકોના મોત થયા છે. દુર્ઘટના સવારે 9.15 વાગ્યે મોહલા-બરગી પાસે બની હતી.…
પ્રયાગરાજથી પરત ફરતી આંધ્ર પ્રદેશની એક બસ NH-30 પર સિહોરા પાસે એક ટ્રક સાથે ટકરાઇ હતી જેમાં સાત લોકોના મોત થયા છે. દુર્ઘટના સવારે 9.15 વાગ્યે મોહલા-બરગી પાસે બની હતી.…
મહાકુંભનો આજે 13મો દિવસ છે. શનિવારે સવારે કિલા ઘાટ ખાતે યમુના નદીમાં એક બોટ પલટી ગઈ હતી. બોટમાં સવાર 10 લોકો યમુના નદીમાં ડૂબવા લાગ્યા. વોટર પોલીસે લાઇફ જેકેટ અને…