છત્રપતિ શિવાજીની પ્રતિમા પડી જવા મુદ્દે નીતિન ગડકરીનું મોટું નિવેદન;
નીતિન ગડકરીએ કહ્યું કે, જો છત્રપતિ શિવાજીની પ્રતિમા માટે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો તે ક્યારેય તૂટી ન હોત. તમે જુઓ મુંબઈમાં દરિયાની નજીકની તમામ ઈમારતો પર ઝડપથી…
નીતિન ગડકરીએ કહ્યું કે, જો છત્રપતિ શિવાજીની પ્રતિમા માટે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો તે ક્યારેય તૂટી ન હોત. તમે જુઓ મુંબઈમાં દરિયાની નજીકની તમામ ઈમારતો પર ઝડપથી…
કોલકાતામાં ટ્રેઈની ડોક્ટર પર રેપ હત્યાની ઘટના હજી સમી નથી ત્યાં મહારાષ્ટ્રના રત્નાગીરીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 19 વર્ષની નર્સિંગ સ્ટુડન્ટ પર એક ઓટો ડ્રાઈવરે રેપ કર્યાનો ઘટસ્ફોટ…
મહારાષ્ટ્રના થાણે જિલ્લાના અંબરનાથમાં જાહેર રોડ પર જ માથાકૂટની એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં અંગત અદાવતના કારણે કલ્યાણ બદલાપુર સ્ટેટ હાઈવેના ચિખલોલી વિસ્તારમાં એક…
મહારાષ્ટ્રના બદલાપુર શહેરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. બદલાપુર પૂર્વમાં એક પ્રતિષ્ઠિત શાળામાં સફાઈ કામદાર દ્વારા બે ચાર વર્ષની બાળકીઓનું યૌન શોષણ થયા બાદ સ્થાનિકો ગુસ્સે ભરાયા છે. લોકોએ…
ગુમ થયેલી મહિલાઓને શોધવા માટે વિશેષ તપાસ અભિયાન ચલાવવા સરકારને આદેશ આપવાની માંગ કરતી જાહેર હિતની એક અરજી બોમ્બે હાઇકોર્ટમાં કરવામાં આવી છે.સાંગલીના એક નિવૃત લશ્કરી જવાનના પિતાએ આ અરજી…
મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને શિવસેનાના વરિષ્ઠ નેતા મનોહર જોશીનું નિધન થયું છે. તેમણે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા જ્યાં તેમને હૃદયરોગનો હુમલો આવ્યા બાદ દાખલ કરવામાં આવ્યા હતા.…
શુક્રવારે રાત્રે ઉલ્હાસનગર વિસ્તારમાં હિલ લાઇન પોલીસ સ્ટેશનમાં વરિષ્ઠ નિરીક્ષકની ચેમ્બરની અંદર ભાજપના કલ્યાણ ધારાસભ્ય ગણપત ગાયકવાડે કલ્યાણ શિવસેના પ્રમુખ મહેશ ગાયકવાડ પર ગોળીબાર કર્યો હતો. તેમની ધરપકડ પહેલા ગણપત…
31 જાન્યુઆરીની સવારે વિજય પુત્રને બાઈક પર બેસાડીને કોલ્ડડ્રીંક લઈને આવ્યો હતો અને તેનું ધ્યાન બીજે દોરીને તેમાં સોડિયમ નાઇટ્રેટ ઉમેરી દીધું હતું. કોલ્ડ ડ્રિંક પીને વિશાલ બેભાન થઈ ગયો…
મહારાષ્ટ્રના મુંબઈમાં એક ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 45 લોકો દાઝી ગયા હતા, જેમાંથી 7ના મોત થયા હતા.આગની માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ સ્ટેશનની પોલીસ અને રેસ્ક્યુ…
અજિત પવારએ મંગળવારે મુંબઈમાં રાજ્ય કેબિનેટની બેઠકમાં હાજરી આપી ન હતી. તેઓ NCPના બે તૃતીયાંશ ધારાસભ્યોના સમર્થનનો દાવો કરીને શિંદે-ફડણવીસ સરકારમાં જોડાયા હતા અને કહ્યું હતું કે તેમનો જૂથ વાસ્તવિક…