Satya Tv News

Tag: MANIPUR NEWS

મણિપુરમાં ફરી ભડકી હિંસા, ‘કુકી ઉગ્રવાદીઓએ ડ્રોન વડે ગામ પર કર્યો હુમલો, બેના મોત;

મણિપુર ફરી હિંસા અને ગોળીબારથી હચમચી ગયું છે. આ વખતે કુકી ઉગ્રવાદીઓએ ગામમાં ડ્રોન વડે બોમ્બમારો કર્યો છે. તાજેતરની હિંસામાં આ સૌથી આઘાતજનક હુમલો માનવામાં આવે છે. ઉગ્રવાદીઓએ પહાડીની ટોચ…

મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના કૌત્રુક ગામમાં થયું ફાયરિંગ, 2ના મોત, 5 ઘાયલ, જાણો કારણ;

મંગળવારે બપોરે લગભગ 2.30 વાગ્યે ગોળીબાર શરૂ થયો હતો અને કેટલાક કલાકો સુધી ચાલુ રહ્યો હતો. બંને મૃતકોની ઓળખ 33 વર્ષીય નોંગથોમ્બમ માઈકલ અને 25 વર્ષીય મીસ્નામ ખાબા તરીકે થઈ…

મણિપુરમાં બે વિદ્યાર્થીઓના અપહરણ અને હત્યાના કેસમાં 4 આરોપીઓની ધરપકડ, મણિપુરના ચુરાચાંદપુરમાં બંધનું એલાન;

મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે રવિવારે કહ્યું કે, CBIએ બે મણિપુરી વિદ્યાર્થીઓના અપહરણ અને હત્યાના કેસમાં ચાર લોકોની ધરપકડ કરી છે અને સરકાર તેમને મહત્તમ સજા સુનિશ્ચિત કરશે. મુખ્ય આરોપીની…

મણિપુર હિંસા-છેલ્લા ચાર મહિનામાં 175 લોકોના મોત, 1100થી વધુ ઘાયલ;

મણિપુરમાં મે મહિનામાં શરૂ થયેલી જાતિય હિંસામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 175 લોકોના મોત થયા છે, જ્યારે 1108 લોકો ઘાયલ થયા છે અને 32 લોકો લાપતા છે. પોલીસે આ માહિતી…

મણિપુરમાં હિંસાના 3 મહિના પૂરા થયા બિષ્ણુપુર-ચુરાચાંદપુર બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી

મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચેની હિંસાને ગુરુવારે ત્રણ મહિના પૂર્ણ થયા. રાજ્યમાં અત્યાર સુધીમાં 150થી વધુ લોકોનાં મોત થયાં છે. ઘણા લોકોના મૃતદેહ ઇમ્ફાલની હોસ્પિટલોના શબઘરોમાં રાખવામાં આવ્યા છે.…

મણિપુર કેસની તપાસ CBIને સોંપાઈ, રાજ્ય બહાર ચાલશે કેસ, 35,000 જવાનો તહેનાત

કેન્દ્ર સરકારે કુકી અને મૈતેઇ સમુદાયોના સભ્યો સાથે સંપર્કમાં છે. દરેક સમુદાય સાથે છ રાઉન્ડની વાતચીત થઈ હતી. હિંસાને રોકવા અને શાંતિ જાળવવા માટે પૂર્વોત્તર રાજ્યમાં સેના અને સીઆરપીએફના 35,000…

મણિપુરમાં ઈન્ટરનેટ શરૂ થતાંની સાથે જ હિસા ભડકાવવા માટે ગેંગ થઈ ગઈ સક્રિય

મણિપુરમાં ઈન્ટરનેટ શરૂ થતાની સાથે જ માહોલ બગાડનારી ગેંગ એક્ટીવ થઈ ગઈ છે. કોઈ એવા વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યું છે જે બિલકુલ મણિપુરના નથી. પોલીસ હવે આવા…

મણિપુર:મહિલાઓ નગ્ન કરીને ફેરવનારા હેવાનો પર ફૂટ્યો લોકોનો ગુસ્સો આરોપીનું ઘર બાળીયું

મણિપુરમાં ભીડ દ્વારા બે મહિલાઓને નગ્ન કરીને પરેડ કરાવવાનો વીડિયો વાયરલ થયા બાદ ખુબ હંગામો મચ્યો છે. વીડિયો સામે આવ્યાના બે દિવસ બાદ મુખ્ય આરોપીના ઘરને શુક્રવારે ભીડે બાળી મૂક્યું.…

PM મોદીનું મણિપુર વીડિયો પર નિવેદન

મણિપુરની મહિલાઓના વાયરલ થયેલા વીડિયો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી છે. વડાપ્રધાને મહિલાઓના કપડાં ઉતારવા અને શોષણ કરવાના મામલાને શરમજનક ગણાવ્યો હતો. પીએમએ કહ્યું કે મણિપુરની આ ઘટના પર…

error: