Satya Tv News

Tag: MANTRI

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશભરમાં 15 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ‘સ્વચ્છતા હી સેવા’ પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ને ગુજરાતમાં જનભાગીદારીથી વધુ બે મહિના સુધી આગળ ધપાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. આ સ્વચ્છતા હી સેવા 2023 અભિયાનના બેનર હેઠળ સ્વચ્છ…

રાજપીપલામાં કેન્દ્રીય આદિજાતિ વિભાગના મંત્રી અર્જુન મુંડાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધેલી મુલાકાત

રાજપીપલામાં કેન્દ્રીય આદિજાતિ વિભાગના મંત્રી મુલાકાતેમુલાકાત દરમિયાન સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ નિહાળ્યુંપરીસર નિહાળી ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો રાજપીપલામાં કેન્દ્રીય આદિજાતિ વિભાગના મંત્રી અર્જુન મુંડાએ મુલાકાત દરમિયાન એકતાનગર સ્થિત સ્ટેચ્યુ…

નર્મદાના તિલકવાડા ખાતે કેન્દ્રીય આદિજાતિ વિભાગના મંત્રી અર્જુન મુંડાએ લીધી મુલાકાત

નર્મદાના તિલકવાડા ખાતે મંત્રીએ લીધી મુલાકાતકેન્દ્રીય આદિજાતિ વિભાગના મંત્રીએ લીધી મુલાકાતબામ્બુ ક્રાફ્ટ કલસ્ટરના સંચાલક ઉપસ્થિત રહ્યાં નર્મદા જિલ્લાનો એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટમાં સમાવેશ થતાં તેમાં ગરીબ તેમજ આદિવાસી પરિવારોના ઉત્થાન માટે સરકાર…

error: