Satya Tv News

Tag: MEDAN

સૈફઈમાં આજે મુલાયમ સિંહના અંતિમસંસ્કારમાં પાર્થિવદેહના અંતિમ દર્શન માટે એક લાખ લોકો પહોંચ્યા જેમાં રાહુલ-પ્રિયંકા પણ હાજર હતા.

સપાના આશ્રયદાતા મુલાયમ સિંહ યાદવના મંગળવારે સૈફઈમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. નેતાજીના અંતિમ દર્શન માટે એક લાખથી વધુ લોકો પહોંચ્યા છે. અત્યારે તેમના પાર્થિવ દેહને અંતિમ વિદાય માટે અહીં મેળાના…

બેરોજગારોએ અમદાવાદ આવી વિરોધ પ્રદર્શન કર્યા,ખુલ્લા મેદાનમાં રાત વિતાવી;ગેહલોતને મળવાની જીદ

રાજસ્થાનમાં રોજગારી નથી ને ગુજરાતમાં વચન આપે છેબેરોજગારોએ કોંગ્રેસ કાર્યાલય બહાર ગેહલોત વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યાસાબરમતી આશ્રમમાં સાફ-સફાઈ કરી કોંગ્રેસ સરકારને જગાડવાનો પ્રયાસ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થવા આડે હવે ગણતરીના…

error: