જામનગરમાં બેગમાંથી મોબાઈલ મળતા 15 વર્ષીય વિદ્યાર્થિની ડરી ગઈ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત;
જામનગરમાં 15 વર્ષીય તરુણી દીક્ષીતાબેન સોયગામાએ પરિવારના ડરને કારણે આપઘાત કરી લીધો છે. પ્રાથમિક વિગતો મુજબ શાળાના શિક્ષકે ચેક કરતા તરુણીની બેગમાંથી મોબાઈલ મળ્યો હતો. જોકે તરૂણીએ શિક્ષકને કહ્યું હતુ…