Satya Tv News

Tag: NADIYAD

ખેડાના નડિયાદમાં દારુ પીવાના કારણે 3 લોકોના મોત, મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા;

ગુજરાતમાં દારુ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર દારુની રેલમછમ જોવા મળતી હોય છે. ખેડાના નડિયાદમાં દારુ પીવાના કારણે 3 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. દારુ પીવાથી ત્રણ લોકોના…

નડિયાદ:નવી રેલીયાની સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદ

નડિયાદ પોસ્કો કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો પીડિતાને 50 હજાર વળતર આપવા આદેશ, કોર્ટે સજા ઉપરાંત દંડ પણ ફટકાર્યો નડિયાદ: કપડવંજ તાલુકાના નવા રેલીયા ગામની અનુસુચિત જાતિની સગીરા પર દુષ્કર્મ ગુજારીયાના કેસમાં…

ભરણપોષણ માટે કેસ લડી રહેલી પત્ની પર પતિએ ગોળીઓ વરસાવી, થોડો જીવ બાકી હતો તો શરીર પર એક્ટિવા ફેરવી દીધું

નડિયાદ નડિયાદ શહેરમાં પત્નીએ પતિ પર કરેલા ભરણપોષણના કેસનો ખાર રાખી પતિએ ફાયરિંગ કરી પત્નીની હત્યા નિપજાવતા ચકચાર મચી છે. ફાયરિંગ કર્યા બાદ પણ પતિ અટક્યો ન હતો અને જમીન…

error: