રાજપીપળા ખાતે નર્મદા જિલ્લાના પાટીદાર આગેવાનો સાથે બંધ બારણે બેઠક યોજતા નરેશ પટેલ
નરેશ પટેલની નર્મદા જિલ્લાની મુલાકાતથી રાજકારણ ગરમાયું, અનેક અટકળો વહેતી થઈ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ હાલગુજરાતનાં રાજકારણમાં સતત ચર્ચામા રહ્યા છે. નરેશ પટેલના રાજકારણમા જોડાવા બાબતે અનેક અટકળો થતી…