Satya Tv News

Tag: NARMADA

રાજપીપલા એસ.ટી. બસ ડેપોમાંથી ૧૬.૬૧ લાખના હીરાની ચોરી

એલ.સી.બી. નર્મદા પોલીસે હીરાની ચોરી ડીટેક્ટ કરી આરોપીઓને ઝડપી મુદ્દામાલ રીકવર કરતી એલ.સી.બી. નર્મદા પોલીસ રાજપીપલા એસ.ટી. બસ ડેપોમાંથી ૧૬.૬૧ લાખના હીરાની ચોરી થતાં નર્મદા પંથકમાં ચકચાર મચી જવા પામી…

સ્ટેચ્યુ ઑફ યુનિટી પ્રોજેક્શન મેપિંગ શો લેસર શો અને નર્મદા મહા આરતીના સમયમાં ફેરફાર

તા. ૦૧/૧૦/૨૦૨૨, શનિવાર ના રોજથી પ્રોજેક્શન મેપિંગ શો સાંજે – ૦૭.૦૦ કલાકે અને નર્મદા આરતી ૭.૪૫ કલાકે યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરિકલ્પના અને પ્રેરણાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું…

નર્મદા જિલ્લામાં “ફેમિલી ફર્સ્ટ-સમજાવટનું સરનામુ” યોજનાની જિલ્લાકક્ષાની યોજાયેલી પ્રથમ બેઠક

કૌટુંબિક વિવાદોનું સ્થાનિક કક્ષાએથી જ નિરાકરણ થાય તેવી કામગીરી અંગે માર્ગદર્શન આપતા નિવાસી અધિક કલેક્ટર સી.એ.ગાંધી કૌટુંબિક વિવાદોના નિવારણ કોર્ટની બહાર તથા સામાજીક, ધાર્મિક અને સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓની દરમિયાનગીરીથી સમાધાન…

નર્મદા જિલ્લામાં યોજાયેલા તાલુકા કક્ષાના સેવાસેતુ કાર્યક્રમના સ્થળ ઉપર યોજાયું EVM અને VVPATનું નિદર્શન

જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ તાલુકાના ચૂંટણી અધિકારીઓએ નાગરિકોને અવશ્ય મતદાન માટેના લેવડાવ્યા શપથ રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભ પ્રજાજનોને સતત મળતા રહે, વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના…

દેડિયાપાડા : મહાદેવ મંદિર ખાતે નવરાત્રિ મહોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી

દેડિયાપાડાનાં મહાદેવ મંદિરના ચોકમાં નવરાત્રિ મહોત્સવ યોજાશેનવલી નવરાત્રીની તૈયારીઓ અંતિમ તબક્કામાંસાર્વજનિક ગરબા મહોત્સવની તૈયારીઓ ચાલી રહી દેડિયાપાડામાં આવેલાં મહાદેવ મંદિર ખાતે નવરાત્રિ મહોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દેડિયાપાડા…

દેડીયાપાડા : દશામાતા મંદિર પાસેથી લગ્નની લાલચે સગીરાનું અપહરણ કરનાર શખ્સ સામે ગુનો નોંધાયો

દેડીયાપાડા ખાતેથી એક સગીર વયની દીકરીનું અપહરણસગીર વયની દીકરીનું લગ્નની લાલચે અપહરણઅપહરણ કરનાર ઈસમ સામે પોલીસે ગુનો દાખલ કર્યો નર્મદા જિલ્લાના દેડીયાપાડા ખાતેથી એક સગીર વયની દીકરીનું લગ્નની લાલચે અપહરણ…

સમસ્ત રાજપૂત સમાજ ગુજરાતનાં 225 યુવાનો રાજપીપળા હરસિધ્ધિ મંદિરે તલવાર મહાઆરતી કરશે

૨૦૦ કિલોથી વધુ ફૂલોથી ત્રિશુલ તથા ડમરુંની આકૃતિ બનાવીતલવાર મહાઆરતી કરાશે સાંજે ભવ્ય શોભાયાત્રા નીકળશે માં હરસિધ્ધિના મન્દિરના પ્રાંગણમાં છઠ્ઠા નોરતેએટલે કે તારીખ પહેલી ઓક્ટોબરના રોજ ૨૨૫ જેટલાં તાલીમ પામેલા…

પ્રધાનમંત્રી 23મીએ એક્તાનગરખાતે તમામ રાજ્યોના પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ રાષ્ટ્રીય પરિષદમાં હાજરી આપશે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે લાઇફ, ક્લાઇમેટ ચેન્જ, પ્લાસ્ટિક વેસ્ટનો સામનો કરવા, વન્યજીવન અને વન વ્યવસ્થાપન સંબંધિત મુદ્દાઓ પર વધુ તાલમેલ…

નર્મદા જિલ્લા મંડળમાં મહિલા મોરચા ભાજપા દ્વારા શાળેય વિદ્યાર્થીનીઓનો હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ યોજાયો

રાજપીપળા અંબુભાઈ પુરાણી હાઇસ્કૂલમા 200હિમોગ્લોબીન વિદ્યાર્થીનીઓનુ ચેકઅપ કરવામા આવ્યું નર્મદા જિલ્લાના દરેક મંડળમાં મહિલા મોરચા દ્વારા આયોજિતતારીખ 21/9/22ના રોજ યશસ્વી વડાપ્રધાનગુજરાત ના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી ના જન્મદિવસ અંતર્ગત. નર્મદા…

દેડીયાપાડા : ઘાણીખૂટ પાસે આવેલ કરજણ નદી પરનો પુલ અત્યંત જર્જરિત હાલતમાં

ઘાણીખૂટ પાસે આવેલ કરજણ નદી પરનો પુલ અત્યંત જર્જરિત હાલતમાંમાર્ગ અને મકાન વિભાગ મોટી દુર્ઘટનાની રાહ જોઇને બેઠુંપુલ ગમે ત્યારે ધરાશયી થવાની દહેશત વર્તાઇ રહી નેત્રંગના થવા નજીક ઘાણીખૂટ પાસે…

error: