ઈસ્લામાબાદનના મંત્રીનું અપહરણ :આતંકવાદીઓએ મંત્રીને જાનથી મારી નાખવાની પણ આપી હતી ધમકી
પાકિસ્તાનની જેલમાં બંધ તેમના સાથીઓને મુક્ત કરવાની માંગ કરી રહેલા આતંકવાદીઓ દ્વારા એક મંત્રીનું અપહરણ કરવામાં આવ્યું છે. મંત્રી પાકિસ્તાનના અશાંત પ્રાંત ખૈબર પખ્તુનખ્વાને ગિલગિટ-બાલ્ટિસ્તાન સાથે જોડતા મુખ્ય માર્ગ પરથી…