Satya Tv News

Tag: PANCHMAHAL

લગ્નના ત્રણ જ દિવસ થયા ને…:રાત્રે ફોન આવ્યો ‘પપ્પા પેપર પતે પછી આણું તેડવા આવજો’; સવારમાં ખબર આવી ‘તમારી ઉર્વશીએ ગળેફાંસો ખાઈ લીધો’

આજકાલ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવવાના ઘણા બનાવો બને છે. જેમાં લોકો આગળ પાછળ વિચાર્યા વગર સિધો ફેંસલો કરી લેતા હોય છે. અમુક કિસ્સા તો એવા પણ હોય…

દલદલ ભરેલા તળાવમાં દીપક બુઝાયો:ગોધરામાં નાહવા પડેલો દીકરો તળાવમાં ડૂબી જતાં માતાનું હૈયાફાટ આક્રંદ; હાજર સૌ કોઇ હચમચી ગયા

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં દેવ તલાવડી આવેલી છે. આ તલાવડીમાં લોકો નાહવા માટે જતા હોય છે. ત્યારે આ તલાવડીમાં કેટલાક બાળકો જોડે નાહવા માટે ગયા હતા, જેમાં એક બાળકનું મોત…

error: