Satya Tv News

Tag: PM MODI

2014થી અલગ અલગ સાફામાં ધ્વજવંદન કરે છે PM મોદી જાણો આ વર્ષના સાફામાં શું છે ખાસ,

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2014માં પહેલીવાર લાલ કિલ્લાથી રાષ્ટ્રને સંબોધન કર્યું, ત્યારથી દર વર્ષે તેઓ સાફો પહેરીને જ ધ્વજવંદન કરે છે. દર વર્ષે નવા સાફા સાથે PM મોદી દેખાય છે અને…

PM મોદીએ કહ્યું, આગામી 15 ઓગસ્ટે ફરી આવીશ જુઓ ભાષણમાં બીજા શું એલાન કર્યા

PM મોદીએ મહર્ષિ અરબિંદો અને દયાનંદ સરસ્વતી તેમજ રાણી દુર્ગાવતી અને મીરાબાઈનો પણ ઉલ્લેખ કર્યો હતો. મણિપુર હિંસા અંગે તેમણે કહ્યું કે, મણિપુરમાં હિંસાનો સમયગાળો હતો.તેમણે કહ્યું કે, થોડા દિવસોથી…

દેશ મણિપુરની સાથે છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ મણિપુરને લઈને આપ્યો સંદેશ

77મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ધ્વજવંદન કરાયા બાદ એરફોર્સના હેલિકોપ્ટરે ફૂલોની વર્ષા કરી હતી. ત્યાર બાદ લાલ કિલ્લાની પ્રાચીર પરથી પીએમ મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન…

PM મોદીએ 10મી વખત લાલ કિલ્લા પરથી ફરકાવ્યો તિરંગો વિશ્વકર્મા જયંતિ પર વિશ્વકર્મા યોજના શરૂ કરીશું: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશવાસીઓને ‘વિશ્વકર્મા યોજના’ શરૂ કરવાનું વચન આપ્યું છે. 77માં સ્વતંત્રતા દિવસના અવસર પર ધ્વજવંદન કર્યા બાદ કહ્યું કે, આવતા મહિનાથી આ યોજના લાગુ…

સ્ટોક બ્રોકિંગ સ્ટાર્ટઅપ Zerodha NEW UPDATE

સ્ટોક બ્રોકિંગ સ્ટાર્ટઅપ Zerodha ને એસેટ મેનેજમેન્ટ કંપની બિઝનેસ શરૂ કરવા માટે સેબી તરફથી મંજૂરી મળી છે. Zerodha એ AMC બિઝનેસ માટે વેલ્થ મેનેજમેન્ટ કંપની સ્મોલકેસ સાથે હાથ મિલાવ્યા છે.…

સંસદના ચોમાસુ સત્રમાં લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા વડાપ્રધાન મોદી 10 ઓગસ્ટે અવિશ્વાસ પ્રસ્તાવનો જવાબ આપશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લેશે. વિપક્ષી ગઠબંધન ભારત દ્વારા કેન્દ્ર સરકાર સામે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા મંગળવારથી શરૂ થઈ હતી. તેની શરૂઆત…

PM મોદી સામે અવિશ્વાસ પ્રસ્તાવ:137 દિવસ બાદ ફરી સંસદમાં પરત ફર્યા છે રાહુલ ગાંધી તમામની નજર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર;

રાહુલ ગાંધીના એક નિવેદનને કારણે ચાર મહિના પહેલા 24 માર્ચે તેમનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. પરંતુ સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની 2 વર્ષની સજા પર સ્ટે મૂક્યા બાદ સોમવારે…

PM નરેન્દ્ર મોદીએ 14મા હપ્તાના નાણાં જાહેર કર્યા,નથી આવ્યાં તો તુરંત કરો આ કામ

PM નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના સીકર જિલ્લામાં 14મા હપ્તાના નાણાં જાહેર કર્યા છે. આ દરમિયાન તેમણે દેશના 8.5 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 17 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર…

વિપક્ષ પાર મોદીનો પ્રહાર ઇંડિયન મુજાહિદ્દીન અને ઈસ્ટ ઈન્ડિયા કંપનીમાં પણ ‘ઈન્ડિયા’ શબ્દ

છેલ્લા 4 દિવસથી ગૃહમાં સતત હોબાળા અંગે પીએમ મોદીએ કહ્યું કે,’મેં આજ સુધી આવો દિશાવિહીન વિપક્ષ જોયો નથી. આ લોકો મૂંઝવણમાં છે અને શું કરવું તે નક્કી નથી કરી શકતા.’…

PM મોદીનું મણિપુર વીડિયો પર નિવેદન

મણિપુરની મહિલાઓના વાયરલ થયેલા વીડિયો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી છે. વડાપ્રધાને મહિલાઓના કપડાં ઉતારવા અને શોષણ કરવાના મામલાને શરમજનક ગણાવ્યો હતો. પીએમએ કહ્યું કે મણિપુરની આ ઘટના પર…

error: