Satya Tv News

Tag: RAJPIPDA

વડાપ્રધાન મોદીએ એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મિશન LiFE નું ગ્લોબલ લોન્ચિંગ કર્યુ

આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસની વિશેષ ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મિશન LiFEનું વૈશ્વિક લૉન્ચિંગ કરવામાં આવ્યું. એન્ટોનિયો ગુટેરેસનો ઉદ્દેશ્ય સ્થિરતા પ્રત્યે આપણા સામૂહિક દ્રષ્ટિકોણને બદલવા માટે એક રણનીતિનું પાલન…

રાજપીપળામાં નર્મદા સાહિત્ય સભાનો પ્રારંભ જેમાં ત્રણ સાહિત્યકારનું ગાન ગવાયું

રાજપીપળાના જાણીતા ત્રણ સાહિત્યકાર નવલકથાકાર સ્વ. પ્રિયકાન્ત પરીખ,ડો.સુરેન્દ્ર કે દોશી અને સુફી સંત કવિ ભજનીક સતારશા બાપુનું ગૌરવ ગાન ગવાયું. તેમના નિવાસ સ્થાને જઈ રાજપીપળાના સ્થાનિક સાહિત્યકારોએ કાવ્યરચના વાર્તાનું પઠન…

નર્મદા જિલ્લામાં યોજાયેલા તાલુકા કક્ષાના સેવાસેતુ કાર્યક્રમના સ્થળ ઉપર યોજાયું EVM અને VVPATનું નિદર્શન

જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ તાલુકાના ચૂંટણી અધિકારીઓએ નાગરિકોને અવશ્ય મતદાન માટેના લેવડાવ્યા શપથ રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભ પ્રજાજનોને સતત મળતા રહે, વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના…

error: