રાજકોટના સાંગણવા ગામમાં તળાવને ‘ખોટા દસ્તાવેજો બનાવી બારોબાર વેચી મરાયું;
રાજકોટના લોધીકા તાલુકાના સાંગણવામાં ભૂમાફિયા અને અધિકારીની મિલીભગતથી તળાવ વેચી માર્યું હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. સાંગણવા ગામના તળાવને બિનખેતી કરી વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં…