Satya Tv News

Tag: SARANGPUR TEMOLE CONTROVERSY

સાળંગપુર મંદિર વિવાદઃ કષ્ટભંજન દેવ મંદિર પરિસરના સિક્યુરિટી ગાર્ડ ભૂપત ખાચરે વીડિયો જાહેર કરીને કહ્યું કે, મારી જાણ બહાર મને ફરિયાદી બનાવ્યો;

સાળંગપુરમાં ભીંતચિત્રો પર કાળો કલર લગાવનાર સામેના કેસમાં ફરિયાદી બનેલા મંદિર પરિસરના સિક્યુરિટી ગાર્ડ ભૂપત ખાચરે વીડિયો વાયરલ કર્યો છે. જેમાં તેઓ જણાવે છે કે, બે દિવસ પહેલાં હર્ષદભાઈ ગઢવીનો…

સાળંગપુર મંદિરમાં ભીંતચિત્રના વિવાદ મામલે રાજકોટમાં વિરોધ, પોસ્ટરમાં સ્વામિનારાયણના સંતો હનુમાનજીની સેવા કરતા દર્શાવાયા

રાજકોટમાં ભૂપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે હિન્દુ સમાજના યુવાનોએ વિવિધ પોસ્ટરો લગાવ્યા હતા. જેમાં સ્વામિનારાયણના સંતો હનુમાનજીની સેવા કરતા દર્શાવાયા છે. રાજકોટના યુવાનોએ જય શ્રી રામના નારા સાથે…

error: