Satya Tv News

Tag: SIDDHU MOOSEWALA

ગૃહમંત્રી અમિત શાહ ચંદીગઢ અને પંચકુલાના પ્રવાસે: સિદ્ધુ મૂસેવાલાનો પરિવાર કરી શકે છે મુલાકાત

આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચંદીગઢ અને પંચકુલાના પ્રવાસે છે. આ દરમિયાન સિદ્ધુ મૂસેવાલાનો પરિવાર ગૃહમંત્રી સાથે મુલાકાત કરી શકે છે. ચંદીગઢમાં આજે અમિત શાહ સાથે મુલાકાત કરી શકે છે…

તિહાડ જેલમાં બંધ લોરેન્સે કબૂલ્યું : મારી જ ગેંગે મૂસેવાલાની હત્યા કરી છે

સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડમાં પોલીસે હરિયાણાથી 2 યુવકોનીધડપકડ કરી છે. તેમને ફતેહાબાદ જિલ્લામાંથી પકડવામાં આવ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે પકડાયેલા આરોપીઓ પવન બિશ્નોઈ અને ખાન છે. બંને મુસેવાલા હત્યાકાંડ સાથે…

સિદ્ધુ મૂસેવાલાના ગામ પહોંચ્યા CM ભગવંત માન:ગ્રામીણોએ મુખ્યમંત્રી ભગવંત માન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા

લોકપ્રિય પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાના હત્યા બાદ પંજાબના રાજકારણમાં જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી રહી છે. રાજકીય ગરમાવા વચ્ચે લોકોમાં આમ આદમી પાર્ટીની સરકાર ઉપર પણ આક્રોશ છે. આમ આદમી પાર્ટીના…

સિદ્ધુ મુસેવેલા મર્ડર કેસ : ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ કહ્યું હત્યામાં મારી કોઈ ભૂમિકા નથી

પંજાબના સૌથી અમીર ડોન ગણાતા જગ્ગુ ભગવાનપુરિયાની પણ પોલીસ તિહાર જેલમાં પૂછપરછ કરી છે પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ પોલીસની કાર્યવાહી ચાલી રહી છે. દિલ્હીની તિહાડ જેલમાં બંધ ગેંગસ્ટર…

સિદ્ધુ મૂસેવાલાની હત્યાના આરોપમાં 6ની ધરપકડ:હાઈકોર્ટના ન્યાયધીશના નેતૃત્વમાં સિંગર સિદ્ધુ મૂસેવાલાના હત્યાકાંડની તપાસ થશેઃ

પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાના આરોપમાં પંજાબ પોલીસે દહેરાદૂનથી છ આરોપીઓને ઝડપી લીધા છે. એ પાંચેય આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને હાઈકોર્ટના ન્યાયધીશના નેતૃત્વમાં…

સિદ્ધૂ મૂસેવાલાની હત્યા કેસમાં 1ની ધરપકડ : અન્ય એક સિંગરના મેનેજરનું નામ આવ્યું સામે

સિદ્ધૂ મૂસેવાલાની હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. આ મામલે ધરપકડ કરવામાં આવેલ એક આરોપીએ પૂછપરછ દરમિયાન મોટો દાવો કર્યો છે. ધરપકડ કરવામાં આવેલ આરોપી શાહરૂખે સ્પેશિયલ શેલને જણાવ્યું કે,…

પંજાબના સિંગર સિદ્ધૂ મૂસેવાલાનું રવિવાર, 29 મેના રોજ દિવસે ગોળી મારીને હત્યા કરાતા બોલિવૂડ સ્તબ્ધ

બોલિવૂડ સ્ટાર અજય દેવગન, કંગના રનૌત, ઝરીન ખાન, શરદ કેલકર, કોમેડિયન કપિલ શર્મા, ગાયિકા હર્ષદીપ કૌર, રણવીર સિંહ, શહનાઝ ગિલ સહિતના સેલેબ્સે શોક વ્યક્ત કર્યો હતો. પંજાબી ઇન્ડસ્ટ્રીના સેલેબ્સ પણ…

પંજાબી ગાયક સિદ્ધૂ મૂસેવાલાની હત્યા:સિદ્ધૂ પોતાના 2 કમાન્ડો અને પોતાની બુલેટપ્રૂફ ગાડી લીધા વગર જ બહાર નીકળ્યા હતા

પંજાબના લોકપ્રિય અને પ્રસિદ્ધ ગાયક તથા કોંગ્રેસી નેતા સિદ્ધૂ મૂસેવાલાની રવિવારના રોજ હત્યા કરવામાં આવી હતી. માનસા ખાતે તેમની ગાડી ઉપર 30થી પણ વધારે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યાર…

error: