Satya Tv News

Tag: SURENDRANAGAR

દાહોદના ગરબાડા-અલીરાજપુર હાઇવે પર અકસ્માત, રીક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળે જ 9 લોકોનાં મોત, 3 ઇજાગ્રસ્ત;

ગુજરાતમાં મંગળવારે અમંગળ ઘટનાના સમાચાર સામે આવ્યા છે. દાહોદના ગરબાડા-અલીરાજપુર હાઇવે પર એક દર્દનાક અને કાળજુંકંપાવી દે તેવી મર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ પાટીયાઝોલ તળાવ પાસે રીક્ષા…

સમઢીયાળામાં બે દલિત ભાઈઓની હત્યા: 40 કલાક બાદ પણ પરિવારે મૃતદેહ ન સ્વીકાર્યો

સુરેન્દ્રનગર જિલ્લાના સમઢીયાળા ગામે જમીન બાબતે જૂથ અથડામણમાં બે વ્યક્તિના મૃત્યુ નીપજ્યાં છે. હાલ સમઢીયાળા ગામમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. ચુડા તાલુકાના સમઢીયાળા ગામે પરમ દિવસે રાત્રે જમીન…

સુરેન્દ્રનગરમાં લોહિયાળ અથડામણમાં બે સગા ભાઈઓની હત્યા

સુરેન્દ્રનગરના સમઢિયાળા ગામે જૂથ અથડામણમાં બે સગાભાઈઓનાં મોત નિપજતા ચકચાર મચી ગઈ છે. જમીન બાબતે મનદુઃખમાં જૂથ અથડામણ થઈ હતી.જેમાં અલગ-અલગ જ્ઞાતિના બે જૂથ વચ્ચે થયેલુ અથડામણ લોહીયાળ અથડામણ સાબિત…

કેનેડામાં ગુજરાતી યુવકનું મોત:મૃતદેહને ભારત લાવવા સરકાર પાસે મદદ માગતા વિદેશ મંત્રીએ આશ્વાસન આપ્યું

વિદેશમાં અભ્યાસ કરવા માટે જવાની સૌની ઈચ્છા હોય અને ત્યાંથી સારૂ શિક્ષણ મેળવી સારુ કેરિયર બનાવવાની દરેકની ઈચ્છા હોય છે. ખુશીની જોળી ભરવા ગયેલા મૂળ સુરેન્દ્રનગરના વતની અને આણંદ જિલ્લાના…

error: