Satya Tv News

Tag: SURENDRNAGAR NEWS

સુરેન્દ્રનગરના વણા ગામ પાસે ST બસનો અકસ્માત, 40થી વધુ મુસાફરો ઈજા, હોસ્પિટલમાં ખસેડાયા;

આજે વહેલી સવારે દિયોદર-જૂનાગઢ રૂટની એસ.ટી બસ જૂનાગઢ તરફ જઈ રહી હતી, આ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લા લખતર તાલુકાના વણા ગામ નજીક એસટી બસના ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવત બસ પલટી…

સુરેન્દ્રનગરના દસાડા-જૈનાબાદ વચ્ચે અકસ્માત ,કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત, અકસ્માતમાં 4 લોકોના મૃત્યુ ;

સુરેન્દ્રનગરના દસાડા-જૈનાબાદ હાઈવે પર આજે સવારે કાર અને ટ્રેલર ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે અકસ્માત બાદ કાર સીધી ખેતરમાં પલટી મારી ગઈ હતી. આ અકસ્માતને…

સુરેન્દ્રનગર માં લોકમેળામાં મોતના કૂવામાં 30 ફૂટ ઉપર સ્ટંટ કરતી કાર નીચે પટકાઇ;

સુરેન્દ્રનગરના લોકમેળામાં મોતના કૂવામાં અકસ્માત સર્જાયો હતો.મોતના કૂવામાં સ્ટંટ કરતી કારનું અચાનક જ ટાયર નીકળી ગયું હતું. સ્ટંટ કરતી વખતે ટાયર નીકળી જતા ચાલુ કાર 30 ફૂટ ઉંચેથી નીચે પટકાઈ…

સુરેન્દ્રનગરમાં રક્ષાબંધનના દિવસે બે સગા ભાઈઓના ડૂબી જતા મોત, 4 બહેનોના માથે જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ;

રક્ષાબંધનના દિવસે જ બહેનોએ બે સગા ભાઈ ગુમાવ્યા છે. કાળજુ કંપાવી દે તેવી આ ઘટના સુરેન્દ્રનગરના ઢાંકી ગામ પાસે બની છે. જ્યાં પશુ ચરાવવા ગયેલા બે ભાઈઓના ખેત તલાવડીમાં ડૂબી…

error: