જ્ઞાનવાપી કેસમાં કોર્ટે હિન્દુ પક્ષને આપ્યો ઝટકો, વ્યાસજીના ભોંયરાની છત પર નમાજ ચાલુ રહેશે;
ઉત્તર પ્રદેશની વારાણસી કોર્ટે શુક્રવારે જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષની અરજીને ફગાવી દીધી હતી. અરજીમાં માગણી કરવામાં આવી હતી કે મુસ્લિમોને વ્યાસજીના ભોંયરાની છત પર નમાઝ પઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવે.…