Satya Tv News

અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસ .વી. ઈ.એમ ગુજરાતી માધ્યમ શાળામાં JCI અંકલેશ્વર દ્વારા “યુથ ઓફ સિરીઝનું સશક્તિકરણ” પર આધારિત એક મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા તેમજ શાળાના સુપરવાઇઝર મીતાબેન રિંડાની ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું આ તબક્કે આજના મોટીવેશનલ કાર્યક્રમના મોટીવેટર JCI ભાવિન દેસાઈ ,VP ટ્રેડિંગ ના ઉપપ્રમુખ JCI ચિરાગ વેકરીયા તેમજ JCI સભ્ય નિકુંજ શાહ ઉપસ્થિત રહ્યા હતા .જેઓએ વિદ્યાર્થીઓ ને જીવન માં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

error: