Satya Tv News

ભરૂચ મુસ્લિમ સમાજે આપ્યું જિલ્લા કલેકટરને આવેદનપત્ર

હરિદ્વારમાં ધર્મ સંસદમાં મુસ્લિમો વિરુદ્ધ ઉશ્કેરીજનક ભાષણ મામલે આવેદનપત્ર

કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી

રાષ્ટ્રપતિ ને સંબોધી ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજે ઉતરાખડમાં હરિદ્વાર માં ધર્મ સંસદમાં કરવામાં આવેલા મુસ્લિમો વિરોધના ઉશ્કેરણીજનક ભાષણો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા તથા કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

ઉતરાખંડમાં હરિદ્વારમાં ધર્મ સંસદ નો આયોજન કરવામાં આવેલ હતું આયોજનમાં હતી નરસિંહ આનંદ દિપક યાદી તથા જીતેન્દ્ર નારાયણ ત્યાગી તેમજ કેટલાક તત્વો દ્વારા ભડકાઉ પાતળો કરવામાં આવ્યા હોવાના આક્ષેપ મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે વાસણોમાં હિન્દુઓને હથિયાર ઉઠાવીને અપીલ કરવામાં આવી હતી તથા ભારતમાં રહેતા મુસ્લિમોને કતલ કરવાની અપીલ કરાતા મુસ્લિમ સમાજની લાગણીઓ દુભાઈ એવા ભડકાઉ ભાષણ સહિત મુસ્લિમ સમાજના ધર્મ સ્થળોને પણ ટાર્ગેટ બનાવી અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરનાર લોકો પર તાત્કાલિક કાર્યવાહીની માંગ સાથે રાષ્ટ્રપતિ ને સંબોધી ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.આ કાર્યક્રમમાં ભરૂચ મુસ્લિમ સમાજ ના અગ્રણી અબ્દુલ કામઠી, ઈંદ્રિશ પટેલ, પટેલ ઇમરાન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

જર્નાસ્લીટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ

error: