Satya Tv News

અંકલેશ્વર 20 હજારની મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર
સાઇટ ઉપરથી લોખંડની પ્લોટ નંગ-8 મળી કુલ 20 હજારના મુદ્દામાલની ચોરી
ચોરી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

અંકલેશ્વરના પાનોલી રેલવે સ્ટેશન પાસે રેલવે બ્રિજની સાઇટ ઉપરથી લોખંડની પ્લોટ મળી કુલ 20 હજારની મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા

પાનોલી રેલવે સ્ટેશન નજીક બ્રહ્માણી કન્સ્ટ્રક્શન કંપની દ્વારા રેલવે બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે જે સ્થળે કંપનીની સાઇટ ઉપર સામાન મુકવામાં આવ્યો છે સાઇટ પર તસ્કરો ત્રાટકયા હતા અને સાઇટ ઉપરથી લોખંડની પ્લોટ નંગ-8 મળી કુલ 20 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: